________________
४२८
श्रीमहावीरचरित्रम पुत्ति! पवित्तं सीलं पालेज्जसु, मा करेज्जसु कुसंगं । अणुवत्तिज्जसु गुरुजणमवणिज्जसु दुविणयभावं ।।२।।
सेविज्जसु नयमग्गं, मियमहुरक्खरगिरं वएज्जासि ।
आराहेज्जसु सपियं, देवो भत्ता कुलवहूणं ।।३।। जुम्मं । कुमरोऽवि इमं वुत्तो एसा एक्का सुया ममं इठ्ठा। छायव्व सहयरी जह हवइ सया तह तए किच्चं ।।४।।
इय सिक्खविउं राया धूयं विरहग्गिदूमियसरीरो।
अणुगमिऊण कुमारं नियनयराभिमुहमह चलिओ ||५|| कुमारोऽवि पेच्छंतो नग-नगरागर-गाम-काणणरमणिज्जं मेइणिं, साहितो विसमपल्लीपुत्रि! पवित्रं शीलं पाल्यताम्, मा क्रियतां कुसङ्गम्। अनुवर्तस्व गुरुजनम्, अपनय दुर्विनयभावम् ।।२।।
सेवस्व न्यायमार्गम्, मित-मधुराक्षरगिरं वद ।
आराध्नुहि स्वप्रियम्, देवः भर्ता कुलवधूनाम् ।।३।। युग्मम् । कुमारोऽपि इदम् उक्तः एषा एका सुता मम इष्टा। छाया इव सहचरी यथाभवति सदा तथा त्वया कार्यम् ।।४।।
इति शिक्षयित्वा राजा दुहितां विरहाग्निदुतशरीरः ।
अनुगम्य कुमारं निजनगराऽभिमुखम् अथ चलितः ।।५।। कुमारः अपि प्रेक्षमाणः नग-नगराऽऽकर-ग्राम-काननरमणीयां मेदिनीम्, साधयन् विषमपल्लीनिलीनान्
હે પુત્રી! તું પવિત્ર શીલ પાળજે, કુસંગનો ત્યાગ કરજે, વડીલોને અનુસરીને ચાલજે, દુર્વિનયને પરિહરજે, નીતિનું પાલન કરજે, મિત અને મધુર વચન બોલજે તથા પોતાના પ્રિયતમની બરાબર સેવા કરજે; કારણ કે पुदीन silो पोताना तिने हेव समान समठे छ.' (२/3)
પછી રાજા કુમારને પણ કહેવા લાગ્યો-“હે કુમાર! આ એક જ મારી ઇષ્ટ પુત્રી છે, માટે છાયાની જેમ સદા मे सडयरी थने २४, तेम तारे ४२j.' (४)
એ પ્રમાણે શિખામણ આપી, વિરહાગ્નિથી વ્યાકુળ બની, અમુક માર્ગ સુધી કુમારની સાથે આવીને તે રાજા पोताना न२ त२६ ५७ क्यो. (५)
અહીં કુમાર પણ પર્વત, નગર, આકર, ગામ, વનવડે રમણીય પૃથ્વીને જોતો, વિષમ પલ્લીમાં રહેલા