SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ श्रीमहावीरचरित्रम् __ एवं च भणिए सो गुरुणा समुज्झियरयणाभरणो अंगीकयगुरुचरणसरणो सिद्धंतभणियविहाणेण गाहिओ जिणिंददिक्खं सिक्खविओ पइदिणं कायव्वकलावं, जाणाविओ सिवसुहनिबंधणं संजमधणं, पाढिओ सामाइयपमुहं सुत्तंति । इओ य कुमारपव्वज्जासवणवज्जासणिताडणुप्पण्णपरमसोगो अंतेउरसमेओ समं जुवराएण समागओ विस्सनंदी। सविणयं सूरिं वंदिऊण पणमिओ अणेण विस्सभूई साहू । भणिओ य सोपालंभं सप्पणयं च एसो-'पुत्त! किं जुत्तमेयं पवरकुलुप्पन्नाणं तुम्हारिसाणं? अनिवेइऊण नियवुत्तंतं जमेवंविहं दुक्करं साहुकिरियं पडिवण्णोऽसि । ता वच्छ! साहेसु को तुज्झ चित्तनिव्वेयहेऊ? किं वा अम्ह दूसणं पडिवण्णो? केण वा तुम्ह वयणं पडिकूलियं? किमेवं एक्कपएच्चिय अदक्खिणत्तणमब्भुवगओऽसि? हवउ वा सेसजंपणेण, तुमं विणा कस्सेयाणिं अम्हे सकज्जं साहिमो? विसमावयानिवडियाणं को वा आलंबणं?, ता ___ एवं च भणिते सः गुरुणा समुज्झितरत्नाऽऽभरणः अङ्गीकृतगुरुचरणशरणः सिद्धान्तभणितविधानेन ग्राहीतः जिनेन्द्रदीक्षाम्, शिक्षापितः प्रतिदिनं कर्तव्यकलापम्, ज्ञापितः शिवसुखनिबन्धनं संयमधनम्, पाठितः सामायिकप्रमुखं सूत्रम् इति। अत्र च कुमारप्रव्रज्याश्रवणवज्राऽशनिताडनोत्पन्नपरमशोकः अन्तःपुरसमेतः समं युवराजेन समागतः विश्वनन्दी। सविनयं सूरिं वन्दित्वा प्रणतः अनेन विश्वभूतिः साधुः । भणितश्च सोपालम्भं सप्रणयं च एषः 'पुत्र! किं युक्तम् एतत् प्रवरकुलोत्पन्नानां युष्मादृशाणाम्? अनिवेद्य निजवृत्तान्तं यद् एवंविधां दुष्करां साधुक्रियां प्रतिपन्नः असि? तस्माद् वत्स! कथय कः तव चित्तनिर्वेदहेतुः? किं वा अस्माकं दूषणं प्रतिपन्नवान् (असि)? केन वा तव वचनं प्रतिकूलितम्? किमेवं एकपदे एव अदाक्षिण्यत्वमभ्युपगतः असि? भवतु वा शेषजल्पनेन । त्वया विना कस्य इदानीं वयं स्वकार्यं कथयामः?| એમ બોલતાં રત્નાભરણનો ત્યાગ કરી, ગુરુના ચરણ-શરણ જેણે અંગીકાર કરેલ છે એવા કુમારને ગુરુ મહારાજે સિદ્ધાંતમાં બતાવેલ વિધિ પ્રમાણે જિનદીક્ષા આપી અને પ્રતિદિન ક્રિયાનો સમૂહ તેને શીખવ્યો. વળી શિવસુખના કારણરૂપ સંયમ-ધનનું સ્વરૂપ સમજાવ્યું અને સામાયિક પ્રમુખ સૂત્રનો તેને અભ્યાસ કરાવ્યો. હવે અહીં કુમારની પ્રવજ્યા સાંભળવાથી જાણે વજઘાત કે વીજળી પામેલ હોય તેમ ભારે શોક ઉત્પન્ન થવાથી અતઃપુર અને યુવરાજ સાથે વિશ્વનંદી રાજા ત્યાં આવ્યો અને આચાર્યને વિનયપૂર્વક વંદન કરીને તેણે વિશ્વભૂતિ સાધુને પ્રણામ કર્યા પછી ઠપકા અને પ્રણયસહિત જણાવ્યું કે હે પુત્ર! પ્રવરકુળમાં ઉત્પન્ન થયેલા તમારા જેવાને શું આ યોગ્ય છે? કે પોતાનો વૃત્તાંત જણાવ્યા વિના આવા પ્રકારનું દુષ્કર સાધુવ્રત સ્વીકારી લીધું. માટે હે વત્સ! તારા ચિત્તને ખેદ-નિર્વેદ પમાડનાર કોણ? તે કહે. અથવા તો અમારો શો દોષ જોયો? તારા વચનનું કોણે અપમાન કર્યું? કે આમ એકાએક અદાક્ષિણ્ય સ્વીકારી લીધું? અથવા તો વધારે બોલવાથી શું? તારા વિના કોને હવે અમે
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy