SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૩૦૭ શ્લોક : ततोऽतिसरलं मत्वा, सरलं तं नराधिपः । अमुञ्चन्मां प्रसादेन, तस्यायच्छच्च तद्धनम् ।।६७५।। केवलं सरलस्तेन, तदा प्रोक्तो महीभुजा । श्रेष्ठिन्नेष सुपुत्रस्ते, समीपे मम तिष्ठतु ।।६७६।। શ્લોકાર્ય : તેથી અતિસરલ તે સરલને માનીને રાજાએ પ્રસાદથી મને મૂક્યો. અને તેને તે ધન આપ્યું. કેવલ તે રાજા વડે ત્યારે સરલ કહેવાયો. હે શ્રેષ્ઠિ ! આ તારો સુપુત્ર મારી સમીપે રહો. II૬૭૫-૭૬ll શ્લોક : યત – अयं विषाङ्कुराकारस्तस्करो जनतापकः । तदेष मद्गृहाद् बाह्यो, वामदेवो न सुन्दरः ।।६७७।। શ્લોકાર્ધ : જે કારણથી વિષાંકુર આકારવાળો જનનો તાપક=લોકોને તાપ કરના કારણથી મારા ઘરથી બહારમાં આ વામદેવ સુંદર નથી. II૬૭૭ી. वामदेवस्य दयनीयदशायां मरणम् શ્લોક : इतश्चपुरापि दुर्बलीभूतः, साम्प्रतं नष्ट एव सः । પુળ્યોદયો વયસ્યો છે, ર્વી તદુરિતમ્ ૬૭૮. વામદેવનું દયનીય દશામાં મરણ શ્લોકાર્ચ - અને આ બાજુ પૂર્વમાં પણ દુર્બલ થયેલો એવો તે મારો પુણ્યોદય નામનો મિત્ર હમણાં તે દુષ્ટયેષ્ટિત જોઈને વામદેવે કરેલી દુષ્ટ ચેષ્ટા જોઈને, નાસી ગયો. II૬૭૮
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy