SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૯૭ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – જે દુરાત્માના અંગમાં મતિજ્ઞાનના ઉપયોગમાં, બહુલિકા માયા, પ્રવર્તે છે. તેઓ ભુવનત્રયરૂપ સર્વને શઠપ્રાય માને છે. ll૧૪૯ll શ્લોક : तदेवं तं बुधाचार्य, तदाऽलीकविकल्पनैः । विकल्पयन्त्रहं भद्रे! न प्रबुद्धो दुरात्मकः ।।६५०।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે પૂર્વમાં વામદેવે બુધસૂરિ વિષયક વિચાર્યું એ રીતે, તે બધાચાર્યને ત્યારે જુઠ્ઠા વિકલ્પોથી વિકલ્પ કરતો દુરાત્મક એવો હું વામદેવનો જીવ, હે ભદ્રે ! અગૃહીતસંકેતા! હું પ્રબુદ્ધ થયો નહીં. ll૧૫ol. શ્લોક : प्रव्रज्यावसरे तेषां, राजादीनां मया पुनः । इदं विचिन्तितं भद्रे! स्वचित्ते पापकर्मणा ।।६५१।। શ્લોકાર્થ : વળી, તે રાજા આદિઓની પ્રવજ્યાના અવસરમાં હે ભદ્રે પાપકર્મવાળા એવા મારા વડે સ્વયિત્તમાં આ વિચારાયું. II૬૫૧II શ્લોક : કાप्रव्रज्यां ग्राहयेदेष, विमलो मां बलादपि । आदितो वञ्चयित्वेमं, ततो नश्यामि सत्वरम् ।।६५२।। શ્લોકાર્થ : અરે ! આ વિમલ મને બલાત્કારથી પણ પ્રવજ્યાને ગ્રહણ કરાવશે. તેથી આને વિમલને, આદિથી ઠગીને જલ્દીથી હું નાસી જાઉ. Ilઉપરા શ્લોક : बद्ध्वा मुष्टिद्वयं गाढं, ततोऽहं तारलोचने! । तथा नष्टो यथा नैव, गन्धमप्येष बुध्यते ।।६५३।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy