SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૫૯ શ્લોકાર્ય :કિજે કારણથી, વિદ્વાનો કોઈક કાર્યનો વિચાર કરીને સંકુચન કરે છે, જે પ્રમાણે ગજના નાશમાં ઉત્પાત-કૂદકો, મારવાની ઈચ્છાથી સિંહ સંકોચન કરે છે. દૂરવર્તી ગજને નાશ કરવાનો અર્થ સિંહ તેના ઉપર કૂદીને પડવા અર્થે પ્રથમ દેહને સંકોચે છે અને સંકોચ દ્વારા બળ સંચિત કરીને હાથીને મારવા અર્થે તેના ઉપર પડે છે. તેમ બુદ્ધિમાન પુરુષ શત્રુના નાશાદિ કોઈક કાર્યનો વિચાર કરીને પ્રથમ શક્તિ ન હોય તો સંકોચ કરીને શક્તિ સંચિત કરે છે, ત્યારપછી શત્રુ સામે લડવા અર્થે કૂદકો મારે છે. પ૪૮ી. શ્લોક : न पौरुषं गलत्यत्र, नश्यतोऽपि विजानतः । सिंहो ह्यपसरत्येव, बृहदास्फोटदित्सया ।।५४९।। શ્લોકાર્ચ - અહીં=પોતાની શક્તિના સંચય અર્થે વિદ્વાનની સંકુચનની પ્રવૃત્તિમાં, જાણતા એવા ભાગતાનું પણ પુરુષપણું ગળતું નથી=રાજનીતિને જાણનાર અને શક્તિના અભાવને કારણે શત્રુઓથી દૂર ભાગતા પણ પુરુષનું પુરુષપણું ગળતું નથી, હિં=જે કારણથી, મોટા આસ્ફોટને દેવાની ઈચ્છાથીહાથીની સૂંઢ ઉપર મોટી તરાપ દેવાની ઈચ્છાથી, સિંહ અપસરણ કરે છે જ=કેટલાંક ડગલાં પાછળ અપસરણ કરે છે જ. I/પ૪૯ll બ્લોક : सम्यग्दर्शनेनोक्तंआर्य! संसारिजीवोऽसौ, न जाने ज्ञास्यते न वा । अस्मानेतेऽरयो नित्यमधुनैवं विबाधकाः ।।५५०।। શ્લોકાર્ચ - સમ્યગ્દર્શન વડે કહેવાયું. હે આર્ય ! હું જાણતો નથી કે આ સંસારી જીવ જાણશે કે નહિ. અમારા આ શત્રુઓ નિત્ય વિબાધક છે, હાલમાં આ પ્રમાણે પીડા કરનારા છે. ll૧૫oll બ્લોક : तदद्य संयमस्तावदित्थमेभिः कदर्थितः । શ્વઃ સર્વાન દત્તારસ્વતઃ સ્થાનું ન ચુખ્યત્વે ભાજપા શ્લોકાર્ચ - તે કારણથી=આ શત્રુઓ નિત્ય વિબાધક છે તે કારણથી, આજે આ રીતે સંયમ એમના વડે=
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy