SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેનો આ સંયમ નામનો ખ્યાતપરુષવાળો પુરુષ છે. અને ક્યાંક મહામોહાદિ શત્રુઓ વડે એકલો જોવાયો. ૪૮૦II શ્લોક : ततो बहुत्वाच्छत्रूणां, प्रहारैर्जर्जरीकृतः । अयं निर्वाहितो वत्स! रणभूमेः पदातिभिः ।।४८१।। શ્લોકાર્ય : તેથી શત્રુઓનું બહુપણું હોવાથી મહામોહાદિ શત્રુઓ ઘણા હોવાથી, પ્રહારો વડે જર્જરિત કરાયો. હે વત્સ!પદાતિઓ વડે-ચારિત્રધર્મના સૈનિકો વડે, રણભૂમિથી આ નિર્વાહિત કરાયો સંયમ નિર્વાહિત કરાયો. ll૪૮૧TI શ્લોક : अमी पदातयो वत्स! नेष्यन्तीमं स्वमन्दिरे । अस्य चात्र पुरे जैने, सर्वे तिष्ठन्ति बान्धवाः ।।४८२।। શ્લોકાર્ચ - હે વત્સ ! આ પદાતિઓ સ્વમંદિરમાં આને રાજપુત્રને, લઈ જશે અને આ જેનપુરમાં આના= સંયમના, સર્વ બંધુઓ રહેલા છે. I૪૮૨ાા શ્લોક : મયો-ષ્યિાदृष्ट्वेमं यत्करिष्यन्ति, शत्रुभिः परिपीडितम् । चारित्रधर्मराजाद्या, बृहन्मे तत्र कौतुकम् ।।४८३।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું. હે માતા !=માર્ગાનુસારિતા!શત્રુઓ વડે પરિપીડિત એવા આને રાજપુત્રને, જોઈને ચારિત્રધર્માદિ રાજાઓ જે કરશે તેમાં તેના વિષયમાં, મને ઘણું કૌતુક છે. ll૪૮all શ્લોક : अतो महाप्रसादेन, नीत्वा मां गिरिमस्तके । अधुना दर्शयत्वम्बा, स्वामिनोऽस्य विचेष्टितम् ।।४८४ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy