________________
૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
દુષ્ટની ચેષ્ટાને જાણવા છતાં પણ જાણતો નથી, જોવા છતાં પણ જોતો નથી, શુદ્ધાત્મા સજન ખલયેષ્ટિતની શ્રદ્ધા કરતો નથી. IIપા
શ્લોક :
ततोऽहं बन्धुभिस्त्यक्तो, लोके संजातलाघवः । विचरामि तदा साधु, विमलेन महात्मना ।।६।।
શ્લોકાર્ય :
તેથી–ઉત્તમ પુરુષો ખલયેષ્ટિતને ચિત્ત ઉપર લેતા નથી તેથી, બંધુઓ વડે ત્યાગ કરાયેલો, લોકમાં પ્રાપ્ત થયેલા લાઘવવાળો હું ત્યારે મહાત્મા એવા વિમલ સાથે વિચરું છું. IslI
શ્લોક :
अथान्यदा मया युक्तो, विमलो विमलेक्षणः । संप्राप्तस्तत्र जैनेन्द्रमन्दिरे वन्दनेच्छया ।।७।।
શ્લોકાર્ય :
હવે અન્યદા મારાથી યુક્ત વિમલદષ્ટિવાળો વિમલ વંદનની ઈચ્છાથી તે જૈનમંદિરમાં સંપ્રાપ્ત થયો. III
શ્લોક :
विधायाशेषकर्तव्यं, प्रणिपत्य जिनेश्वरम् ।
अथासौ स्तोतुमारब्धो, विमलः कलया गिरा ।।८।। શ્લોકાર્ય :
અશેષકર્તવ્ય કરીને, જિનેશ્વરને પ્રણામ કરીને આ વિમલે સુંદર વાણીથી સ્તુતિ કરવા માટે આરંભ કર્યો. IIkII
रत्नचूडागमनम्
શ્લોક :
अत्रान्तरे लसद्दीप्तिर्विद्योतितदिगन्तरः । સ રત્નપૂ. સંપ્રાપ્ત , વવેક પરિવેષ્ટિત: ISા.