SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે કારણથી તારે આના વારણથી શું ?=કામના વારણથી શું? જે કારણથી આના દ્વારા=કામ દ્વારા, આગળ કરાયેલો આ રમણ જે અનુભવે છે તે કૌતુકને તું જો. ll૪૪ll શ્લોક : एवं भवतु तेनोक्ते, तौ गतौ गणिकागृहे । ___ दृष्टा च कुन्दकलिका, गृहद्वारेऽतिचर्चिता ।।४५।। શ્લોકાર્થ : આ પ્રમાણે થાઓ, એમ તેના વડે પ્રકર્ષ વડે, કહેવાય છતે તે બંને મામા અને ભાણેજ બંને, ગણિકાના ગૃહમાં ગયા. અને ગૃહદ્વારમાં અતિ ચર્ચિત=અતિ સુશોભિત, કુંદકલિકા જોવાઈ. પી બ્લોક : तदभ्यणे विमर्शेन, कुञ्चिता निजनासिका । निष्ठ्यूतं धूनितं शीर्ष, वालिताऽन्यत्र कन्धरा ।।४६।। શ્લોકાર્ચ - તેના અભ્યર્ણમાં કુંદકલિકાના અભ્યર્થમાં, વિમર્શ વડે પોતાની નાસિકા કુંચિત કરાઈ=પોતાની નાસિકા દુર્ગાના વારણ અર્થે બંધ કરાઈ. થુંકાયું. માથુ ધૂનન કરાયું. અન્ય દિશામાં કંધરા-ડોક, વાળી. II૪૬ શ્લોક : ततो हाहेति जल्पन्तमुद्विग्नं तं स्वमातुलम् । प्रकर्षः प्राह ते माम! किं व्यलीकस्य कारणम्? ।।४७।। શ્લોકાર્ચ - ત્યારપછી હા હા એ પ્રમાણે બોલતા ઉદ્વિગ્ન એવા તે પોતાના મામાને પ્રકર્ષ કહે છે. હે મામા ! Oલીકનું કારણ શું છે?=મોટું બગાડવાનું કારણ શું છે? I૪૭ી શ્લોક : स प्राह वसनच्छन्नां, पुष्पालङ्कारभारिताम् । किमेनां निकटे त्वं नो, वीक्षसेऽशुचिकोष्ठिकाम्? ।।४८।। બ્લોકાર્ય : તે કહે છે – વસ્ત્રથી છન્ન, પુષ્પ અલંકારને ધારણ કરનારી, અશુચિની કોઠી એવી આ વેશ્યાને તું કેમ નિકટમાં જોતો નથી ? Il૪૮
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy