SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક - सूरिणाऽभिहितं भूप! सुन्दरस्ते विनिश्चयः । युक्तमेतद्धि भव्यानां, कृत्यमेतद् भवादृशाम् ।।३८९।। શ્લોકાર્થ : સૂરિ વડે કહેવાયું, હે રાજા ! તારો નિશ્ચય સુંદર છે. દિ=જે કારણથી, ભવ્યજીવોને દીક્ષાને અનુકૂળ યોગ્યતાવાળા જીવોને, આ=સંયમ ગ્રહણ કરવું એ યુક્ત છે. તમારા જેવાને=નરવાહન જેવા યોગ્ય જીવોને, આ દીક્ષા ગ્રહણ કરવી એ કૃત્ય છે. ll૧૮૯ll શ્લોક : नूनं मदीयवाक्यस्य, सद्भावार्थोऽवधारितः । संजातस्तेन ते भूप! महोत्साहोऽयमीदृशः ।।३९०।। શ્લોકાર્ય : ખરેખર મારા વાક્યનો સભાવાર્થ અવધારણ કરાયો. તેથી હે રાજા ! તને આ આવા પ્રકારનો મહાન ઉત્સાહ થયો છે. ll૩૯oll બ્લોક : તથાદિतादृक्षु वल्गमानेषु, महामोहादिशत्रुषु । को वा नाश्रयते दुर्गं, सुक्षेमं जैनसत्पुरम्? ।।३९१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – તેવા પ્રકારના કૂદતા મહામોહાદિ શત્રુ હોતે છતે કોણ સુક્ષેમવાળા=સુંદર રક્ષણવાળા, જેનસપુરરૂપ દુર્ગનો=કિલ્લાનો, આશ્રય ન કરે? બુદ્ધિમાન પુરુષ અવશ્ય કરે. ll૧૯૧૫ શ્લોક : निश्चिन्तो गृहवासेऽत्र, को वा दुःखौघपूरिते? । आसीत विदिते जैने, सत्पुरे सुखसागरे ।।३९२।। શ્લોકાર્ય : સુખના સાગર એવું જૈનસપુર વિદિત થયે છતે=જ્ઞાત થયે છતે, દુઃખના સમૂહથી પૂરિત આ ગૃહવાસમાં કોણ બુદ્ધિમાન નિશ્ચિત વસે ? Il3૯૨શા.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy