SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तेषां मध्ये स्थितस्येयं, तदाचारेण तिष्ठतः । दुष्टापि रसना वत्स! न ते किंचित्करिष्यति ।।३४६।। શ્લોકાર્થ: જે તને તે મહાત્માઓ વિમર્શ વડે વિવેકપર્વત ઉપર આરૂઢ થયેલા મહામોહાદિના નાશ કરનારા નિવેદન કરાયા, તેઓના મધ્યમાં રહેલા તેના આચારથી રહેતા=જેનપુરમાં વસનારા મહાત્માઓના આચારથી રહેતા, તને દુષ્ટ પણ આ રસના હે વત્સ ! કંઈ કરશે નહીં. ll૧૪પ-૩૪૬ll શ્લોક : तस्मादारुह्य यत्नेन, तं विवेकमहागिरिम् । रसनादोषनिर्मुक्तस्तिष्ठ त्वं सकुटुम्बकः ।।३४७।। શ્લોકાર્ય : તે કારણથી યત્નથી તે વિવેક મહાગિરિ ઉપર આરોહણ કરીને રસનાદોષથી નિર્મુક્ત સકુટુંબવાળો એવો તું રહે=વિચક્ષણ રહે. Il૩૪૭ી શ્લોક : ततो विचक्षणेनोक्तं, तात! दूरे स पर्वतः । कथं कुटुम्बसहितस्तत्राहं गन्तुमुत्सहे? ।।३४८।। શ્લોકાર્ય : તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે તાત ! તે પર્વત દૂરમાં છે. કેવી રીતે કુટુંબ સહિત હું ત્યાં જવા માટે ઉત્સાહિત થાઉં? Il૩૪૮ શ્લોક : शुभोदयोऽब्रवीद्वत्स! न कार्यं भवता भयम् । विमर्शो यतः ते बन्धुश्चिन्तामणिरिवातुलः ।।३४९।। શ્લોકાર્ચ - શુભોદયે કહ્યું. હે વત્સ ! તારે ભય કરવો જોઈએ નહીં. જે કારણથી વિમર્શ ચિંતામણિ જેવો તારો અતુલ બંધુ છે. ll૩૪૯ll શ્લોક : यतोऽस्य विद्यते वत्स! विमर्शस्य वराञ्जनम् । तबलाद्दर्शयत्येष, तमिहैव महागिरिम् ।।३५०।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy