SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારપછી સૂતેલા તેના પુત્રને શૂરના પુત્રને, ગ્રહણ કરીને બહાર નીકળતો તે જડ ક્રોધાંધચિત્તવાળા તે શૂર વડે જોવાયો. [૩૩૩ શ્લોક : ततः कलकलारावं, कुर्वता सह बान्धवैः । तेनास्फोट्य निबद्धोऽसौ, मारितो यातनाशतैः ।।३३४।। શ્લોકાર્ચ - ત્યારપછી કલકલ અવાજને કરતા એવા તેના વડેકર વડે, બાંધવોથી સહિત આ જs, આસ્ફોટન કરીને બંધાયો. સેંકડો યાતનાઓથી મારી નંખાયો. ll૩૩૪ll શ્લોક - प्रभाते च स वृत्तान्तः, संजातः प्रकटो जने । तथापि किञ्चिच्छूरस्य, न कृतं जडबन्धुभिः ।।३३५।। શ્લોકાર્ચ - અને પ્રભાતમાં તે વૃત્તાંત લોકમાં પ્રગટ થયો. તોપણ જડના બંધુઓ વડે શૂરને કંઈ કરાયું નહીં તેને કેમ માર્યો? ઈત્યાદિ કોઈ વિરોધ કરાયો નહીં. ll૧૩૫ll શ્લોક : किं तर्हि ? प्रत्युत तैश्चिन्तितं, यदुतशूरेण विहितं चारु, यदसौ कुलदूषणः । अस्माकं लाघवोत्पादी, जडः पापो निपातितः ।।३३६।। શ્લોકાર્ય : તો શું કરાયું ? એથી કહે છે – ઊલટું તેઓ વડે=જડના બંધુઓ વડે, વિચારાયું. શું વિચારાયું ? તે યહુ'થી કહે છે – શૂર વડે સુંદર કરાયું. જે કારણથી કુલનો દૂષણ એવો આ જ પાપી અમારા લાઘવને કરનારો મારી નંખાયો. ll૧૩૬ll विचक्षणविचारः બ્લોક : अमुं च जडवृत्तान्तं, निरीक्ष्य स विचक्षणः । ततश्च चिन्तयत्येवं, निर्मलीमसमानसः ।।३३७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy