SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तावन्मात्रं जनो वेत्ति, यावन्मात्रं किलेक्षते । થત: સિતોપદ, MI: સર્વોડમથી તે પાર૪૭T. શ્લોકાર્ચ - તેટલું જ માત્ર લોક જાણે છે જેટલું માત્ર ખરેખર દેખાય છે. જે કારણથી અહીં લોકમાં, શ્યામ ઉદરવાળો પણ કૃષ્ણસર્પ કહેવાય છે. ll૨૪૭ના શ્લોક : अनेन स्पर्शनादीनि, निहतानीति वार्तया । अस्योपरि यथा रोषस्तेषां शेषेषु नो तथा ।।२४८।। શ્લોકાર્ધ : આના વડે સંતોષ વડે, સ્પર્શનાદિ હણાયા એ પ્રકારની વાર્તાથી આના ઉપર=સંતોષ ઉપર, જે પ્રકારે તેઓને=મહામોહાદિને, રોષ છે તે પ્રકારે શેષ ચારિત્રાદિમાં નથી. ll૨૪૮ll શ્લોક : सन्तोषमुररीकृत्य, ततो विग्रहवाञ्छया । महामोहादयो वत्स! स्वपुरेभ्यो विनिर्गताः ।।२४९।। શ્લોકાર્ચ - હે વત્સ ! તેથી મહામોહાદિને સંતોષ ઉપર અધિક રોષ છે તેથી, સંતોષને આશ્રયીને વિગ્રહની ઈચ્છાથી યુદ્ધ કરવાની ઈચ્છાથી, મહામોહાદિ સ્વનગરોથી નીકળ્યા છે. ll૨૪૯ll શ્લોક : चित्तवृत्तिमहाटव्यां, रणमेषामनेकशः । संजातं न च संजातो, स्फुटौ जयपराजयौ ।।२५०।। શ્લોકાર્ચ - ચિત્તરૂપી મહાટવીમાં આમનું મહામોહ અને ચારિત્રધર્મનું, અનેક વખત યુદ્ધ થયું પરંતુ સ્પષ્ટ જય-પરાજય થયા નહીં. ર૫oll બ્લોક : યત:क्वचिज्जयति, सन्तोषस्तन्त्रपालोऽरिसंहतिम् । प्रभवन्ति क्वचित्तेऽपि, महामोहादिभूभुजः ।।२५१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy