SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :પ્રકર્ષ કહે છે જો આ પ્રમાણે છે=ભવચક્ર નગર દુઃખબહુલ છે, તો આ નગરમાં વસતા જનો શું અત્યંત નિર્વેદવાળા છે અથવા નથી ? એ પ્રકારે નિવેદન કરો. Ile શ્લોક ઃ ૧૮૦ — विमर्शेनोदितं वत्स ! निर्वेदो नास्ति देहिनाम् । अत्रापि वसतां नित्यं, तत्राऽऽकर्णय कारणम् ।।१०।। શ્લોકાર્થ ઃ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! અહીં પણ વસતા જીવોને નિત્ય નિર્વેદ નથી. ત્યાં કારણ સાંભળ. ||૧૦|| શ્લોક ઃ य एते कथितास्तुभ्यं, महामोहादिभूभुजः । अन्तरङ्गाः स्ववीर्येण, वशीकृतजगत्त्रयाः । । ११ । । શ્લોકાર્થ : જે આ મહામોહાદિ અંતરંગ રાજાઓ તને કહેવાયા, સ્વવીર્યથી વશીકૃત જગતત્રયવાળા 9. 119911 શ્લોક ઃ : एतेषां कौशलं किञ्चिदपूर्वं जनमोहने । विद्यते तद्वशेनैते, निर्विद्यन्ते न नागराः ।।१२।। શ્લોકાર્થ : તેઓનું=મહામોહ આદિ રાજાઓનું, લોકોના મોહનમાં=મોહ પમાડવામાં, કોઈક અપૂર્વ કૌશલ્ય વિધમાન છે. તેના વશથી=મોહના વશથી, આ લોકો નિર્વેદને પામતા નથી. ।૧૨। શ્લોક ઃ एते हि चरटप्राया, दुःखदाः शत्रवोऽतुलाः । महामोहादयो वत्स ! भवचक्रनिवासिनाम् ।।१३।। શ્લોકાર્થ દિ=જે કારણથી, હે વત્સ ! ચરટપ્રાયઃ એવા આ મહામોહાદિ ભવચક્રમાં રહેનારા જીવોને દુઃખને દેનારા અતુલ શત્રુઓ છે. II૧૩II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy