________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
परिवारस्तु नास्त्यस्या, न चेयं तमपेक्षते । इयं हि तीव्रवीर्येण, सदैका किंमनुष्यिका ।। १७४।।
શ્લોકાર્થ ઃ
વળી આનો પરિવાર નથી. અને આ=કૃતિ, તેની=પરિવારની, અપેક્ષા રાખતી નથી. =િજે કારણથી, આ=કૃતિ, તીવ્ર વીર્યથી સદા એક કિંમનુષ્યકા છે=સમર્થ સ્ત્રી છે. II૧૭૪||
શ્લોક ઃ
यतोऽस्या नाममात्रेण, भुवनं सचराचरम् ।
सनरेन्द्रं सदेवेन्द्रं, कम्पते त्रस्तमानसम् ।।१७५ ।।
શ્લોકાર્થ :
જે કારણથી આના નામ માત્રથી=મૃત્યુના નામ માત્રથી, ત્રસ્ત માનસવાળા નરેન્દ્ર સહિત, દેવેન્દ્ર સહિત સચરાચર ભુવન કાંપે છે. II૧૭૫।।
શ્લોક ઃ
सद्वीर्यबलभाजोऽपि प्रभवोऽपि जगत्त्रये ।
आसन्नामपि मत्त्वैनां भवन्ति भयकातराः । । १७६ ।।
૧૪૩
શ્લોકાર્થ :
સીર્ય બલવાળા પણ, જગત્પ્રયમાં પ્રભાવવાળા પણ, આસન્ન પણ આને=મૃત્યુને, જાણીને ભયથી કાયર થાય છે. ।।૧૭૬
શ્લોક ઃ
अतः परिच्छदेनास्यास्तात ! किं वा प्रयोजनम् ? ।
एकिकापि करोत्येषा, दूरे यत्श्रूयतेऽद्भुतम् ।।१७७।।
શ્લોકાર્થ ઃ
હે તાત પ્રકર્ષ ! આથી આના પરિચ્છેદથી=મૃતિના પરિવારથી, શું પ્રયોજન છે ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી. એકાકી પણ આ=કૃતિ, દૂરમાં રહેલ જે અદ્ભુત સંભળાય છે તે કરે છે. II૧૭૭।।
શ્લોક ઃ
अत एव सदैश्वर्यादियमुद्दामचारिणी ।
किञ्चिन्नापेक्षते वत्स ! विचरन्ती यथेच्छया । । १७८ ।।