SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વિમર્શ કહે છે – હે ભદ્ર! પરસ્પર ભેદ નથી કર્મપરિણામ રાજા અને મહામોહનો પરસ્પર ભેદ નથી. આ પરમાર્થથી તે કર્મપરિણામ રાજા, જ્યેષ્ઠ સહોદર છે=મહામોહનો મોટો ભાઈ છે. ll૨૦I શ્લોક : अयं पुनः कनिष्ठोऽस्यां, महाटव्यां व्यवस्थितः । यतोऽयं चरटप्रायो महामोहनराधिपः ।।२१।। શ્લોકાર્થ : વળી આ કનિષ્ઠ=નાનો ભાઈ મહામોહ આ મહાઅટવીમાં રહેલો છે-ચિત્તરૂપી મહાટવીમાં રહેલો છે, જે કારણથી આ મહામોહ રાજા ચોરટા જેવો છે. ll૧il. શ્લોક : ये दृष्टाः केचिदस्याऽग्रे, भवताऽत्र महीभुजः । समस्ता अपि विज्ञेयास्ते तस्यापि पदातयः ।।२२।। શ્લોકાર્ચ - જે કોઈ દુષ્ટ રાજાઓ મહામોહની આગળ તારા વડે જોવાયા, તેઓeતે રાજાઓ, બધા પણ તેના પણ કર્મપરિણામ રાજાના પણ, પદાતિઓ છે. ||રરા શ્લોક : વનંस कर्मपरिणामाख्यः, सुन्दराणीतराणि च । कार्याणि कुरुते लोके, प्रकृत्या सर्वदेहिनाम् ।।२३।। શ્લોકાર્થ : કેવલ તે કર્મપરિણામ રાજા લોકમાં સર્વ દેહીઓનાં સુંદર અને અસુંદર કાર્યો પ્રકૃતિથી કરે છે. ર૩. શ્લોક : अयं तु सर्वलोकानां, महामोहनरेश्वरः । करोत्यसुन्दराण्येव कार्याणि ननु सर्वदा ।।२४।। શ્લોકાર્ધ :વળી આ મહામોહ રાજા સર્વલોકોનાં કાર્યો ખરેખર સર્વદા અસુંદર જ કરે છે. રા.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy