SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી નરસુંદરીથી વિમુક્ત થયેલો જે આ છે તે સુંદર છે. પરંતુ પદ્મપત્રાક્ષી જે નરસુંદરી મરી ગઈ તે સુંદર નથી. ||૧૧|| શ્લોક : अहं पुनर्महामोहलुप्तज्ञानः स्वचेतसा । तदाऽपि चिन्तयाम्येवं, भद्रे! विमललोचने! ।।१२।। શ્લોકાર્ધ :વળી હું રિપુકારણ, મહામોહથી યુક્ત જ્ઞાનવાળો સ્વચિત વડે ત્યારે પણ હે ભદ્ર! વિમલલોચના! આ પ્રમાણે વિચારું છું અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને હે ભદ્ર ! વિમલલોચનાથી સંબોધન કરીને કહે છે. રિપુદારણના ભવમાં હું મહામોહથી યુક્ત જ્ઞાનવાળો હતો. તેથી આગળમાં કહે છે એ પ્રમાણે વિચાર્યું. ll૧રચા શ્લોક : त्यक्तस्याऽपीह तातेन, निन्दितस्याऽपि दुर्जनैः । शैलराजमृषावादौ, तथापि मम बान्धवौ ।।१३।। શ્લોકાર્ચ - અહીં રાજ્યમાં, પિતા વડે ત્યાગ કરાયેલો પણ, દુર્જનો વડે નિંદા કરાયેલો તોપણ મારા બાંધવ શૈલરાજ અને મૃષાવાદ છે. ll૧૩|| શ્લોક : अनयोर्हि प्रसादेन, भुक्तपूर्वं मया फलम् । भोक्ष्ये च कालमासाद्य, पुनर्नास्त्यत्र संशयः ।।१४।। શ્લોકાર્થ : દિ જે કારણથી, આ બેના પ્રસાદથી=માનકષાય અને મૃષાવાદથી, પૂર્વમાં ફલ ભોગવાયું. કાળને પ્રાપ્ત કરીનેaઉચિત સમય આવશે ત્યારે ફરી હું ભોગવીશ=માનકષાય અને મૃષાવાદના સુંદર ફળને પ્રાપ્ત કરીશ. આમાં આ બે મિત્રના સુંદર ફલમાં, સંશય નથી. II૧૪ શ્લોક : ततश्चैवं जनेनोच्चैर्निन्द्यमानः क्षणे क्षणे । स्थितोऽहं भूरिवर्षाणि, दुःखसागरमध्यगः ।।१५।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy