SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ નથી. મહામતિ કહે છે – તું આ વેત્રાસનમાં બેઠેલો કે નહીં. એ પ્રકારના પ્રશ્નમાં, તેથી પાપ શાંત થાઓ એ પ્રમાણે બોલતા એવા મારા વડે બે કાનો બંધ કરાયા. ફરી કહેવાયું રિપદારણ વડે કહેવાયું. જે આગરાજપુત્રો, સ્વયં અકાર્ય કરીને મારા ઉપર આરોપણ કરે છે. આ રાજપુત્રો સ્વયં તમારા આસન ઉપર બેસીને હું બેઠો છું એ પ્રમાણે આરોપણ કરે છે. મહામતિ વડે વિચારાયું – આશ્ચર્ય છે કે દષ્ટમાં પણ તે આ અનુપપન્નતા જ છે. મેં સ્વયં એને બેઠેલો જોયો છે છતાં આ રિપુકારણ સ્વીકારતો નથી. અહો, આવી દુષ્ટતા=રિપદારણની દુષ્ટતા, આ અવેધક છે=અચિકિત્સક છે. આનાથી પછી અસત્યવચનની ઇયતા છે=અસત્યવચનની ચરમસીમા છે. રાજદારકો વડે એકાંતમાં કલાચાર્યને કરીને કહેવાયું. તે ‘હુ'થી બતાવે છે. આ પાપી અદષ્ટવ્ય છે. તે કારણથી અમારા મધ્યે આને કેમ ધારણ કરો છો ? असत्यवादिनोऽपात्रता महामतिना चिन्तितं-सत्यमेते तपस्विनः प्रवदन्ति, नोचित एवाऽयं रिपुदारणः सत्सङ्गमस्य तथाहि અસત્યવાદીની અપાત્રતા મહામતિ વડે વિચારાયું – આ તપસ્વીઓ=રાજપુત્રો, સત્ય કહે છે. આ રિપદારણ સારા સંગને યોગ્ય નથી. તે આ પ્રમાણે – શ્લોક : लुब्धमर्थप्रदानेन, क्रुद्धं मधुरभाषणैः । मायाविनमविश्वासात्, स्तब्धं विनयकर्मणा ।।१।। चौरं रक्षणयत्नेन, सद्बुद्ध्या पारदारिकम् । वशीकुर्वन्ति विद्वांसः, शेषदोषपरायणम् ।।२।। युग्मम् ।। શ્લોકાર્થ : લુબ્ધને ધનના લોભીને, અર્થના પ્રદાનથી, કુદ્ધને મધુરભાષણ વડે, માયાવીને અવિશ્વાસથી, સ્તબ્ધને=માનીને, વિનયકર્મ વડે, ચોરને રક્ષણના યત્નથી, પારદારિકને સબુદ્ધિથી, શેષદોષપરાયણને વિદ્વાનો વશ કરે છે. ll૧-રા શ્લોક : न विद्यते पुनः कश्चिदुपायो भुवनत्रये । સત્યવાહિનઃ પુન:, ત્રિદ્રષ્ટ: સ સારૂા.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy