SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ શ્લોકાર્થ : विमर्शः प्राह नाश्चर्यं, लक्षयन्ति भवादृशाः । नराणां दृष्टमात्राणां यद्गुणाऽगुणरूपताम् ।।४८७।। શ્લોકાર્થ : વિમર્શ કહે છે - દૃષ્ટ માત્ર મનુષ્યોના જે ગુણ અગુણરૂપતાને તમારા જેવા પુરુષો જાણે છે તે – આશ્ચર્ય નથી. II૪૮૭]] શ્લોક ઃ : तथाहि ज्ञायते रूपतो जातिर्जातेः शीलं शुभाशुभम् । शीलाद् गुणाः प्रकाशन्ते, गुणैः सत्त्वं महाधियाम् ।।४८८ ।। ૩૧૫ તે આ પ્રમાણે - - મહાબુદ્ધિવાળાઓને રૂપથી જાતિ જણાય છે. જાતિથી શુભાશુભ શીલ જણાય છે. શીલથી ગુણો પ્રકાશે છે, અને ગુણોથી સત્ત્વ જણાય છે. ।।૪૮૮।। શ્લોક ઃ न केवलं त्वयाऽस्यैव, दर्शनादेव लक्षिताः । મુળા: વિં તર્દિ? સર્વેષા, નૂનમેષાં મદ્દીમુનામ્ ।।૪૮શા શ્લોકાર્થ : તારા વડે=પ્રકર્ષ વડે, કેવલ આના જ=વિષયાભિલાષના જ, ગુણો દર્શનથી જ જણાયા નથી. પરંતુ સર્વ આ રાજાઓના=મહામોહ આદિ સર્વ આ રાજાઓના, ગુણો જણાયા છે. ૪૮૯૦ શ્લોક ઃ बुद्धेर्जातस्य ते भद्र! किं वा स्यादविनिश्चितम् ? । યત્તુ માં પ્રશ્નવચ્ચેવું, તાત! સા તેઽમિનાતતા ।।૪૬૦|| શ્લોકાર્થ : હે ભદ્ર ! બુદ્ધિના પુત્ર એવા તને અવિનિશ્ચિત શું થાય ? અર્થાત્ કોઈ વસ્તુ અવિનિશ્ચિત થાય નહીં. વળી જે આ પ્રમાણે હે તાત ! પ્રકર્ષ ! તું મને પ્રશ્ન કરે છે તે તારી અભિજાતતા છે= વિચારકતા છે. ।।૪૯૦||
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy