SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : હે ભદ્ર! પ્રકર્ષ ! દ્વેષગજેન્દ્ર એવો આ યથાર્થ છે એમાં સંશય નથી. જેના ગંધથી કલભની જેમ વિવેકવાળા જીવો ભાંગી પડે છે. ll૩૩૪ો. શ્લોક : या त्वस्य भार्या तद्वार्ता, शोकेनैव निवेदिता । अत एव न पार्श्वस्था, दृश्यते साऽविवेकिता ।।३३५।। શ્લોકાર્ચ - વળી, આની દ્વેષગજેન્દ્રની, જે પત્ની છે તેની વાર્તા શોક વડે જ નિવેદિત કરાઈ. આથી જ તે અવિવેકિતા પાસે દેખાતી નથી. II33પII मकरध्वजवेदत्रयरतयः શ્લોક : प्रकर्षः प्राह यस्त्वेष, निविष्टस्तुङ्गविष्टरे । नरत्रयपरीवारः, पृष्ठतोऽस्यैव भूपतेः ।।३३६ ।। મકરધ્વજ, વેદત્રય અને મકરધ્વજની પત્ની રતિ શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે – જે વળી, આ નરયના પરિવારવાળો ત્રણ વેદના ઉદયરૂપ નયના પરિવારવાળો, આ જ ભૂપતિની પાછળ ઊંચા વિક્ટર ઉપર બેઠેલો છે. Il339ll શ્લોક : रक्तवर्णोऽतिलोलाक्षो, विलासोल्लासतत्परः । पृष्ठापीडिततूणीरः, सचापः पञ्चबाणकः ।।३३७।। શ્લોકાર્થ : રક્તવર્ણવાળો, અતિલોલાક્ષવાળો, વિલાસના ઉલ્લાસમાં તત્પર, પૃષ્ઠ ઉપર બાંધેલા ભાથાવાળો, ધનુષ્ય સહિત પાંચ બાણવાળો, Il૩૩૭ી શ્લોક : भ्रमभ्रमरझङ्कारहारिगीतविनोदितः । विलसद्दीप्तिलावण्यवर्ण्यया वरयोषिता ।।३३८ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy