SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ્ધર્મ કૃતિ સંસ્થાળ, શિત ભવતારમ્ ।।૨૮।। યુક્ષ્મમ્ ।। ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અને કન્યાઓનું લગ્ન કરાવવું, પુત્ર સંતતિનું જનન, શત્રુઓનું નિપાતન, કુટુંબનું પરિપાલન એ વગેરે જે કર્મો ઘોરસંસારનાં કારણ છે તે ધર્મ છે એ પ્રકારે સંસ્થાપન કરીને ભવનું તારણ બતાવાયું=મિથ્યાદર્શન વડે બતાવાયું. II૨૧૭-૨૧૮] શ્લોક ઃ यः पुनर्ज्ञानचारित्रदर्शनाढ्यो विमुक्तये । માર્ગ: સર્વોપ સોનેન, તોપિતો જોવરિના ।।૨૧।। શ્લોકાર્થ ઃ જે વળી જ્ઞાન, ચારિત્ર, દર્શનથી યુક્ત મોક્ષમાર્ગ છે તે સર્વ પણ લોકવૈરી એવા આના વડે= મિથ્યાદર્શન વડે, લોપ કરાયો. ।।૨૧૯૫ શ્લોક ઃ તતત્ત્વ ભદ્ર! યત્તુભ્ય, સમાસેન મયોવિતમ્ । વીર્ય મહત્તમસ્વાસ્ય, ધ્રુવાખેન પુરા યથા ।।૨૨।। શ્લોકાર્થ : અને તેથી હે ભદ્ર કહેવાયું. જે આ પ્રમાણે શ્લોક ઃ તને સંક્ષેપથી પૂર્વમાં કહેતા એવા મારા વડે આ મહત્તમનું જે વીર્ય ||૨૨૦મા - अदेवे देवसङ्कल्पमधर्मे धर्ममानिताम् । अतत्त्वे तत्त्वबुद्धिं च, करोत्येष जडात्मनाम् ।। २२१ । । શ્લોકાર્થ : જડાત્મા જીવોને અદેવમાં દેવના સંકલ્પને, અધર્મમાં ધર્મમાનિતાને અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૧II શ્લોક ઃ अपात्रे पात्रतारोपमगुणेषु गुणग्रहम् । संसारहेतौ निर्वाणहेतुभावं करोत्ययम् ।।२२२ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy