SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ તે કારણથી આ રીતે હે સુંદરી ! આના વડે–અનુસુંદર ચક્રવર્તી વડે આ રાજપુત્ર સંબંધી દૃષ્ટાંત મહાનદી આદિ વસ્તુના ભેદની સિદ્ધિ માટે બતાવાયું. ।।૧૪૮।। શ્લોક ઃ ૨૩૪ -: શ્લોક ઃ अथाद्यापि न ते जाता, प्रतीतिः सुपरिस्फुटा । भूयोऽपीदं समासेन, प्रस्पष्टं कथयामि ते । । १४९ ।। શ્લોકાર્થ : હજી પણ તને સુપરિસ્ફુટ પ્રતીતિ થઈ નથી. ફરી પણ આ સંક્ષેપથી હું તને સ્પષ્ટ કહું છું. ૧૪૯।। प्रमत्ततादीनां संक्षिप्तस्वरूपम् विषयोन्मुखता याऽस्य, सा विज्ञेया प्रमत्तता । તત્તકિસિત વિદ્ધિ, યજ્ઞો ોણુ પ્રવર્તનમ્ ।।।। પ્રમત્તતા નદી આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્લોકાર્થ : જે આની=વેલ્લહલની, વિષયમાં ઉન્મુખતા=સન્મુખતા, છે તે પ્રમત્તતા જાણવી. જે ભોગોમાં પ્રવર્તન છે તે તદ્વિલસિત જાણવું. II૧૫૦|| શ્લોક ઃ प्रवृत्तौ लौल्यदोषेण, शून्यत्वं यत्तु चेतसः । શેયઃ સ ચિવિક્ષેપો, નીવસ્થાસ્ય નૃોક્ષળે! ।।।। શ્લોકાર્થ : હે મૃગેક્ષણા અગૃહીતસંકેતા ! પ્રવૃત્તિમાં લૌલ્યદોષથી જે ચિત્તનું શૂન્યપણું તે આ જીવનો ચિત્તવિક્ષેપ જાણવો. ૧૫૧|| શ્લોક ઃ तृप्तेरभावो भोगेषु, यो भुक्तेषु सुबहुष्वपि । उत्तरोत्तरवाञ्छा च, तृष्णा गीता मनीषिभिः । । १५२ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy