SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને હે ભદ્રે ! તે દષ્ટાંત, પ્રસ્તુત અર્થની સાથે=વેલહત કથાની સાથે, પંડિત પુરુષો વડે મહાનધાદિ વસ્તુના પ્રત્યેક ભેદની સિદ્ધિ માટે આ રીતે યોજન કરાય છે=આગળમાં બતાવાય છે એ રીતે યોજન કરાય છે. ll૩૯ll. विषयलम्पटस्य कर्माजीर्णम् શ્લોક : यथाऽऽहारप्रियो नित्यं, राजपुत्रो निवेदितः । तथाऽयमपि विज्ञेयो, जीवो विषयलम्पटः ।।४०।। વિષયલંપટ એવા જીવનું કર્મરૂપ અજીર્ણ શ્લોકાર્ધ : જે પ્રમાણે રાજપુત્ર હંમેશાં આહારપ્રિય નિવેદિત કરાયો, તે પ્રમાણે આ પણ જીવ વિષયલંપટ જાણવો. lldoll શ્લોક : यथा च तस्य संजातमजीर्णं भूरिभक्षणात् । तथाऽस्यापि कुरङ्गाक्षि! कर्माजीर्णं प्रचक्षते ।।४१।। શ્લોકાર્ચ - અને જે પ્રમાણે તેને=રાજપુત્રને, ખૂબ ભક્ષણ કરવાથી અજીર્ણ થયું. તે પ્રમાણે હે કુરગાક્ષિ અગૃહીતસંકેતા ! આને પણ=સંસારી જીવને, પણ કર્મનું અજીર્ણ કહેવાય છે. ૪૧TI શ્લોક : पापाज्ञानात्मकं तच्च, वर्तते कर्म दारुणम् । यतः प्रमत्ततोद्भूता, तज्जन्यं तत्पुर (पुलिन) द्वयम् ।।४२।। શ્લોકાર્થ : અને પાપના અજ્ઞાનાત્મક તે કર્મ દારુણ વર્તે છે. જેનાથી પ્રમતતા ઉભૂત થઈ. અને તજન્યઃ પ્રમત્તતાથી જન્ય, પુલિન છે. Il૪શા શ્લોક : यथा प्रकुपितास्तस्य, दोषा जातस्तनुज्वरः । तथा रागादयोऽस्यापि वर्धन्ते ज्वरहेतवः ।।४३।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy