SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મનુષ્યભાવને પામેલો તે સંસારી જીવ, સર્વ કર્મોનો પ્રભુ છે. તેથી તે આના વડે=સંસારી જીવ વડે, હે સુંદરી ! મહારાજાનો પુત્ર કહેવાયો છે. Il3oll શ્લોક : तस्यैव सत्का विज्ञेया, चित्तवृत्तिर्महाटवी । सुन्दरेतरवस्तूनां, सा तस्यैव च कारणम् ।।३१।। શ્લોકાર્ચ - તેના જ સંબંધવાળી આ ચિત્તવૃત્તિ મહાટવી જાણવી. અને તે=ચિત્તવૃત્તિ મહાઇટવી, તેના જ તે રાજપુત્રના જ, સુંદર-ઈતર વસ્તુઓનું કારણ છે સુંદર-અસુંદર વસ્તુનું કારણ છે. [૩૧] શ્લોક : केवलं यावदद्यापि, स आत्मानं न बुध्यते । महामोहादिभिस्तावल्लुप्यते सा महाटवी ।।३२।। શ્લોકાર્ય : કેવલ જ્યાં સુધી હજી પણ તે-વેલ્લાહલ, પોતાને જાણતો નથી ત્યાં સુધી તે મહાઇટવી મહામોહ આદિ દ્વારા વિલોપન કરાય છે. ll૩રા. શ્લોક : यदा तु तेन विज्ञातः, स स्यादात्मा कथञ्चन । तद्वीर्यं वीक्ष्य नश्यन्ति, महामोहादयस्तदा ।।३३।। શ્લોકાર્ચ - જ્યારે વળી તેના વડે વિજ્ઞાત છે=આ ચિત્તરૂપી અટવીનો સ્વામી હું છું એ પ્રમાણે વિજ્ઞાત છે, તે આત્મા કોઈક રીતે થાય ત્યારે તેના વીર્યને જોઈને મહામોહ આદિ ભાગે છે. Il33II શ્લોક : यावच्च ते विवर्तन्ते, चित्तवृत्तौ महाभटाः । महानद्यादिवस्तूनि, तावत्तस्यां भवन्ति वै ।।३४।। શ્લોકાર્ચ - અને જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં તે મહાભટો વર્તે છે ત્યાં સુધી તેમાં મહાનધાદિ વસ્તુ હોય છે. ll૩૪l.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy