SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિચક્ષણની ચેષ્ટા શ્લોકાર્થ : લોલતાથી કહેવાયેલા તેને સાંભળીને વળી, વિચક્ષણ ત્યારપછી મધ્યસ્થ માણસવાળો ત્યારે આ પ્રમાણે વિચારે છે. શું વિચારે છે તે બતાવે છે. ।।૧૪।। શ્લોક ઃ अस्ति तावदियं भार्या, मम नास्त्यत्र संशयः । આસ્માળે દૃશ્યતે યેન, વને વવનજોટરે ।।।। શ્લોકાર્થ : આ મારી ભાર્યા છે એમાં સંશય નથી. જે કારણથી અમારા સંબંધી વદનકોટરરૂપ વનમાં દેખાય છે. II૧૫।ા શ્લોક ઃ केवलं यदियं वक्ति, रसनालालनं प्रति । अपरीक्ष्य न कर्तव्यं, तन्मया सुपरिस्फुटम् ।। १६ ।। શ્લોકાર્થ : કેવલ આ લોલતા જે રસનાના લાલનને આશ્રયીને કહે છે, તે મારા વડે સુપરિસ્ફુટ=સ્પષ્ટ રીતે પરીક્ષા કર્યા વગર કરવું જોઈએ નહીં. ।।૧૬।। શ્લોક ઃ यतः स्त्रीवचनादेव, यो मूढात्मा प्रवर्तते । कार्यतत्त्वमविज्ञाय, तेनाऽनर्थो न दुर्लभः ।। १७ । શ્લોકાર્થ ઃ જે કારણથી સ્ત્રીના વચનથી જ જે મૂઢાત્મા કાર્યતત્ત્વનો વિચાર કર્યા વગર પ્રવર્તે છે તેના વડે અનર્થ દુર્લભ નથી. II૧૭II શ્લોક ઃ ततोऽनादरतः किञ्चिल्लोलतायाचने सति । दत्त्वा खाद्यादिकं तावत्कुर्महे कालयापनाम् ।।१८ । ।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy