SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ लोभकामादिभिः सर्वे, जितास्ते भावशत्रुभिः । न कौशलमतस्तेषां विद्यते परमार्थतः । । ५ । । युग्मम् શ્લોકાર્થ ઃ રુદ્ર, ઈન્દ્ર, ઉપેન્દ્ર, ચન્દ્રાદિ અને લોકમાં વિખ્યાત જે અન્ય કલાકૌશલશાલી ભુવનત્રયમાં વિધમાન છે, તે સર્વ ભાવશત્રુ એવા લોભકામાદિથી જિતાયા છે, આથી પરમાર્થથી તેઓમાં કુશલપણું વિધમાન નથી. ।।૪-૫।। શ્લોક ઃ तस्यास्तु देव्यास्तत्किञ्चित्कौशलं येन लीलया । तान्पराजयते तेन, साऽभिभूतजगत्त्रया ।।६।। શ્લોકાર્થ : વળી, તે દેવીનું તે કંઈક કૌશલ્ય છે, જેના કારણે લીલાથી તેઓનો=ભાવશત્રુનો, પરાજય કરે છે, તે કારણથી અભિભૂત કર્યો છે જગતત્રયને જેણે એવી તે છે. IIII શ્લોક ઃ तेर्विलासाः कामस्य, केवलं तोषहेतवः । मुनयस्तु पुनस्तेषां न वार्त्तामपि जानते ।।७।। ૨૯ શ્લોકાર્થ : કામની રતિના વિલાસો ફક્ત તોષના હેતુ છે=ક્ષણભર તોષના હેતુ છે, વળી, મુનિઓ તેઓની વાર્તા પણ જાણતા નથી=કામના વિલાસોની વાર્તા પણ જાણતા નથી. 11811 શ્લોક ઃ तस्याः सत्काः पुनर्देव्या, व्रतनिर्वाहणादयः । विलासा मुनिलोकस्य, मानसाक्षेपकारिणः ॥ ८ ॥ શ્લોકાર્થ ઃ વળી, તે દેવી સંબંધી=નિષ્પકંતાદેવી સંબંધી, વ્રતનિર્વાહણાદિ વિલાસો મુનિલોકના માનસને આક્ષેપ કરનારા છે. IIII શ્લોક ઃ अतोऽपहसिता सत्यं स्वविलासै रतिस्तया । यथा च भर्तुर्भक्ता सा, तथेदानीं निगद्यते ।।९।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy