SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ततस्तास्तादृशीर्वाचः, शृण्वतो मम मानसे । महामोहात्समुत्पन्नो, वितर्कोऽयमभूद् भृशम् ।।९।। શ્લોકાર્ચ - તેથી તેવા પ્રકારની વાણી સાંભળતા મારા માનસમાં મહામોહથી ઉત્પન્ન થયેલો વિતર્ક અત્યંત થયો. ll૯ll શ્લોક : ममायमीदृशो लोके, प्रवादोऽत्यन्तदुर्लभः । यः संजातो महानन्दहेतुरुन्नतिकारकः ।।१०।। શ્લોકાર્ચ - લોકમાં આવા પ્રકારનો અત્યંત દુર્લભ મારો આ પ્રવાદ જે મહાઆનંદનો હેતુ, ઉન્નતિનું કારણ થયો. ll૧oll શ્લોક : तस्या(त्रा)स्य कारणं तावद्वयस्यो हितकारकः । एष वैश्वानरोऽस्त्येव, नात्र सन्देहगोचरः ।।११।। શ્લોકાર્ચ - તેનું કારણ હિતકારક એવો આ વૈશ્વાનરમિત્ર છે જ એમાં સંદેહનો વિષય નથી. II૧૧TI શ્લોક : तथापि प्रियया नूनं, ममेदं हन्त हिंसया । सर्वं संपादितं मन्ये, कृतमालोकनं यया ।।१२।। શ્લોકાર્ચ - તોપણ ખરેખર મારી આ હિંસારૂપ પત્નીથી આ સર્વ સંપાદન થયું છે એમ હું માનું છું, જેના વડે જે હિંસા વડે, આલોકન કરાયું યુદ્ધકાળમાં જે હિંસા વડે મારી સખ જોવાયું, તેનાથી આ સર્વ સંપાદન કરાયેલું છે એમ હું માનું છું એમ અન્વય છે. II૧ચા શ્લોક : अहो प्रभावो हिंसाया, अहो मय्यनुरक्तता । अहो कल्याणकारित्वमहो सर्वगुणाढ्यता ।।१३।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy