SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : अधीत्य सर्वशास्त्राणि, परमार्थविदो जनाः । एभिर्विधुरिताः सन्तश्चेष्टन्ते बालिशा इव ।।६७।। શ્લોકાર્ચ - સર્વશાસ્ત્રોને જાણીને પરમાર્થને જાણનારા સંત એવા જીવો આનાથી વિપુરિત થયેલા છતાં ઈન્દ્રિયોથી પરવશ થયેલા છતાં, બાલિશની જેમ ચેષ્ટા કરે છે. II૬૭ી. શ્લોક : एतानि हि स्ववीर्येण, ससुरासुरमानुषम् । वराकमिव मन्यन्ते, सकलं भुवनत्रयम् ।।६८।। શ્લોકાર્થ : આ=ઈન્દ્રિયો, સ્વવીર્યથી સુર-અસુર-મનુષ્ય સહિત સકલભુવનમયને રાંકડાની જેમ માને છે. II૬૮ll શ્લોક : दुर्जयानि ततोऽमूनि, हृषीकाणि नराधिप! । एवं सामान्यतः कृत्वा, हृषीकगुणवर्णनम् ।।६९।। શ્લોકાર્ય : તેથી પૂર્વમાં વર્ણન Á એવી બલિષ્ઠ ઈન્દ્રિયો છે તેથી, હે નરાધિપ ! આ ઈન્દ્રિયો દુર્જય છે. આ રીતે સામાન્યથી ઈન્દ્રિયોના ગુણનું વર્ણન કરીને. ll૧૯ll. શ્લોક : ततश्चज्ञानालोकेन वृत्तान्तं, बोधनार्थं मनीषिणः । सूरि भाषे सद्दन्तदीधितिच्छुरिताधरः ।।७०।। શ્લોકાર્ચ - અને ત્યારપછી સુંદર દાંતના કિરણથી શોભતા હોઠવાળા સૂરિ જ્ઞાનના આલોકનથી=જ્ઞાનના ઉપયોગથી, મનીષીના બોધને માટે વૃત્તાંતને કહે છે. JI૭૦||
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy