SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सुबुद्धिप्रेरितनृपस्य सपरिवारागमनम् શ્લોક : इतश्च सूरिवृत्तान्तः, कथञ्चिल्लोकवार्त्तया । मन्त्रिणा जिनभक्तेन, श्रुतस्तेन सुबुद्धिना ।।१४।। સુબુદ્ધિ વડે પ્રેરિત રાજાનું સપરિવાર આગમન શ્લોકાર્ચ - આ બાજુ કોઈક રીતે લોકવાર્તાથી જિનભક્ત એવા તે સુબુદ્ધિ નામના મંત્રી વડે સૂરિનો વૃતાંત સંભળાયો–ઉધાનમાં સૂરિ પધાર્યા છે તે મંત્રી વડે જણાયું. ll૧૪ll શ્લોક : ततः प्रोत्साहितस्तेन, स राजा शत्रुमर्दनः । वन्दनार्थं मुनीन्द्रस्य, व्रजाम इति भाषिणा ।।१५।। શ્લોકાર્ચ - તેથી સુબુદ્ધિમંત્રી વડે સૂરિનું આગમન જણાયું તેથી, મુનીન્દ્રોના વંદન માટે આપણે જઈએ એ પ્રમાણે બોલતા એવા તેના વડે=મંત્રી વડે, તે શગુમર્દનરાજા પ્રોત્સાહિત કરાયો. ll૧૫ll શ્લોક : विधूतपापमात्मानं, वन्दनेन महात्मनाम् । साधूनां येऽत्र कुर्वन्ति, ते धन्यास्ते मनीषिणः ।।१६।। શ્લોકાર્ચ - જેઓ આ સંસારમાં મહાત્મા એવા સાધુઓના વંદન વડે પોતાને પાપ રહિત કરે છે તેઓ ધન્ય છે, તેઓ બુદ્ધિમાન છે એ પ્રકારે મંત્રીએ રાજાને કહ્યું [૧૬ll શ્લોક - ततो मदनकन्दल्या, सार्द्धमन्तःपुरैस्तथा । सुबुद्धिवचनाद्राजा, निर्गतो मुनिवन्दकः ।।१७।। શ્લોકાર્થ : તેથી=મંત્રીએ રાજાને મહાત્માના દર્શન કરવા માટે પ્રેરણા કરી તેથી, મદનકંદલી સાથે અને અન્તઃપુર સાથે, તે પ્રકારના સુબુદ્ધિના વચનથી મુનિને વંદન કરવા તત્પર એવો રાજા નીકળ્યો. ll૧૭ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy