SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોવાથી, ચોકીદારોનું વ્યગ્રપણું હોવાથી કોઈક રીતે અલક્ષિત જ એવા આ બાલે વાસભવનમાં પ્રવેશ કર્યો. મોટા કીમતી શયનથી યુક્ત તેનો મધ્યભાગ=વાસભવનનો મધ્યભાગ, મણીરૂપી પ્રદીપોથી પ્રકાશિત જોવાયોકબાલ વડે જોવાયો, અને આ બાજુ તે અવસરમાં=બાલ ત્યાં પ્રવેશ કરે છે તે અવસરમાં, તે મદનકંદલી તે જ વાસભવનની સમીપ પ્રસાધન શાલિકામાં પોતાને શોભાયમાન કરતી રહેલી છે. તેથી તેનાથી શૂન્યમદનકંદલીથી શૂન્ય, વાસભવત જોઈને તે બાલ બાલપણાથી જ મૂઢપણાથી જ, શય્યામાં આરૂઢ થયો. અહો કોમલતા એ પ્રકારની ભાવનાથી હર્ષ ઉત્પન્ન થયો. ઓશીકા ઉપર વસ્ત્ર મૂક્યું. ખરેખર જેટલામાં આડો થાય છે તેટલામાં કર્યા છે અશેષ સંધ્યાકર્તવ્ય જેણે, વિસર્જિત કર્યા છે સભાના લોક જેણે, કેટલાક આપ્તપુરુષોના પરિકરવાળો, બળતા દીપક વડે બતાવાયેલા માર્ગવાળો શત્રુમઈનરાજા વાસભવતના દ્વારદેશમાં આવ્યો, પ્રવેશ કરતો રાજા બાલ વડે જોવાયો. ત્યારપછી શત્રુમર્દનરાજાનું અતિતેજસ્વીપણું હોવાથી, બાલતા હદયનું સત્વ વિકલપણું હોવાથી, અકાર્યના આચરણનું ભયનું હેતપણું હોવાથી, કર્મવિલાસનું પ્રતિકૂલપણું હોવાથી, અકુશલમાલાનું સ્વફલતે આપવામાં ઉભુખપણું હોવાથી=અકુશલમાલા પોતાના ફળને આપવા સન્મુખ હોવાથી, સ્પર્શતનું સ્વવિપાકના દર્શનનું પટપણું હોવાથી, ભયના ઉત્કર્ષને કારણે=રાજાને જોવાથી ભયના ઉત્કર્ષને કારણે, પૂજતા શરીરવાળો બાલ ભૂમિમાં પડ્યો. તેથી, પલંગના અતિઉચ્ચપણાને કારણે, મણિની ભૂમિનું કણકણપણું હોવાને કારણે, શરીરનું શિથિલ રીતે નિઃસૃષ્ટપણું હોવાને કારણે મહાન આસ્ફોટા=અવાજ ઉત્પન્ન થયો. આ શું છે? એથી રાજાએ શીધ્ર પ્રવેશ કર્યો. તેના વડે=રાજા વડે, બાલ જોવાયો. આ=બાલ, અહીં=પોતાના વાસભવનમાં, કેવી રીતે પ્રવેશ પામ્યો ? એ પ્રમાણે મનમાં=રાજાના મનમાં, વિતર્ક ઉત્પન્ન થયો. શયતમાં પ્રાવરણ જોવાયું. શય્યાનું આરોહણ જણાયું, આ દુષ્ટ છે એ પ્રકારનો નિશ્ચય થયો. મારી સ્ત્રીનો અભિલાષક આ છે એ પ્રમાણે ક્રોધ ઉત્પન્ન થયો. તેનું બાલનું, દૈત્ય જણાયું, તોપણ ખરેખર આ અતિદુરાત્મા છે, આના દુનિયને દૂર કરું એ પ્રકારની બુદ્ધિથી બાલની પીઠમાં રાજા વડે પોતાનો પગ મુકાયો, પાછળમાં મુખ, ભુજાયુગલ રાજા વડે મરડાયું, બૂમો પાડતો તે પ્રાવરણથી જ બંધાયો અને બિભીષણ બોલાવાયો. नृपकृतबालविडम्बना मृत्युदंडश्च अभिहितश्चासौ-अरे! एष पुरुषाधमो भवताऽत्रैव राजाऽजिरे यथाऽहमाकर्णयाम्यस्य करुणध्वनितं तथा समस्तरजनी कदर्थनीयो, बिभीषणेनाभिहितं यदाज्ञापयति देवः, ततः समाकृष्टस्तेन, गृहीत्वाऽऽरट्यमानो बालो नीतोऽभ्यर्णराजप्राङ्गणे, बद्धो वज्रकण्टकाकुले लोहस्तम्भे, ताडितः कशाघातैः, सिक्तोऽग्निवर्णतैलबिन्दुभिः, प्रवेशिता अगुल्यग्रादिष्वयःशलाकाः, ततश्चैवंविधेषु नरकाकारेषु दुःखेषु बिभीषणेनोदीर्यमाणेषु क्रन्दतो बालस्य लङ्घिता रजनी, तदाक्रन्दरवेण श्रवणपरम्परया च किमेतदिति कुतूहलेन प्रभाते समागतं राजकुले नगरं, दृष्टो बालः, स एवायं पापिष्ठोऽद्यापि जीवतीत्यादिः प्रवृत्तः परस्परं नागरिकाणां बहुविधस्तदाक्रोशजल्पः, तमाकर्णयतः शतगुणीभूतं तत्तस्य
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy