SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :મર્યલોકમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સર્વ વિભૂતિઓ સન્માર્ગરોધી એવા અજ્ઞાન વડે જ હરણ કરાઈ છે. III શ્લોક : अज्ञानं नरको घोरस्तमोरूपतया मतम् । अज्ञानमेव दारिद्र्यमज्ञानं परमो रिपुः ।।९।। શ્લોકાર્થ : અજ્ઞાન તમોરપપણાને કારણે ઘોરનરક મનાય છે, અજ્ઞાન જ દારિદ્ય છે, અજ્ઞાન પરમશનું છે. II૯ll શ્લોક : अज्ञानं रोगसंघातो, जराऽप्यज्ञानमुच्यते । જ્ઞાન વિપ સર્વા, અજ્ઞાનં મરઘાં મતમ્ પારા શ્લોકાર્ચ - અજ્ઞાન રોગનો સંઘાત છે, જરા પણ અજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન સર્વ વિપદો છે આપત્તિઓ છે, અજ્ઞાન મરણ કહેવાયું છે; કેમ કે અનંત મરણનું બીજ છે. ||૧૦|| શ્લોક : अज्ञानविरहे नैष, घोरः संसारसागरः । अत्रापि वसतां पुंसां, बाधकः प्रतिभासते ।।११।। શ્લોકાર્ધ : અહીં પણ વસતા પુરુષને સંસારમાં વસતા પુરુષને, અજ્ઞાનનો વિરહ હોતે છતે આ ઘોર સંસારસાગર બાધક પ્રતિભાસ થતો નથી. ll૧૧|| શ્લોક : याः काश्चिदप्यवस्थाः स्युर्याश्चोन्मार्गप्रवृत्तयः । यच्चासमञ्जसं किञ्चिदज्ञानं तत्र कारणम् ।।१२।। શ્લોકાર્ય : જે કોઈ પણ અવસ્થા થાય જીવને પ્રતિકૂળ અવસ્થા થાય, અને જે કોઈ ઉન્માર્ગની પ્રવૃત્તિઓ થાય અને જે કંઈ અસમંજસ છે તેમાં અજ્ઞાન કારણ છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy