SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ अथोपविष्टे विश्रब्धं, तस्मिन्स प्राह चारुभिः । મનઃપ્રહ્લાŠસ્તસ્ય, વોમિદિંતળાયા ।।૨૨।। શ્લોકાર્થ ઃ હવે તે દ્રમક વિશ્વાસથી બેઠે છતે સુંદર વચનો વડે તેના=દ્રમકના મનને આનંદ પમાડતા તેણે=ધર્મબોધકરે, હિતની ઈચ્છાથી કહ્યું. II૨૭૨ા શ્લોક ઃ यदभ्यधायि भवता, नाथोऽन्यो नास्ति मेऽधुना । તંત્ર વાચ્યું યત: સ્વામી, તવ (નશ્ય?) તૃષોત્તમઃ ।।૨૭૩।। શ્લોકાર્થ : જે તારા વડે કહેવાયું, હમણાં મારે બીજો નાથ નથી, તે કહેવું જોઈએ નહિ, જે કારણથી શ્રેષ્ઠ નૃપોત્તમ તમારો અને અમારો સ્વામી છે. II૨૭૩II શ્લોક ઃ अयं हि भगवान्नाथो, भुवनेऽपि चराचरे । विशेषतः पुनर्येऽत्र, भवने सन्ति जन्तवः ।।२७४। શ્લોકાર્થ ઃ ચરાચર ભુવનમાં પણ આ ભગવાન નાથ છે, વળી જે પ્રાણીઓ આ ભુવનમાં રહે છે, તે પ્રાણીઓના વિશેષથી નાથ છે. II૨૭૪॥ શ્લોક ઃ येऽस्य किङ्करतां यान्ति नराः कल्याणभागिनः । तेषामल्पेन कालेन, भुवनं किङ्करायते । । २७५ ।। શ્લોકાર્થ ઃ કલ્યાણને ભજનારા જે મનુષ્યો આના=નાથના, કિંકરપણાને પામે છે, તેઓનું કિંકર થાય છે. II૨૭૫II અલ્પકાલ વડે ભુવન
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy