SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ततोऽस्या लघुकर्माणः, क्षीरनीरधिसंनिभाः । गम्भीरहृदया भव्याः, सज्जनाः श्रवणोचिताः ।।१०६।। શ્લોકાર્થ : તેથી લઘુકર્મી ક્ષીરસમુદ્ર જેવા ગંભીર હૃદયવાળા યોગ્ય સજ્જનો આ કથાના શ્રવણને યોગ્ય છે. II૧૦૬ શ્લોક : तेषामपि न कर्त्तव्या, निन्दा नापि प्रशंसनम् । मौनमेव परं श्रेयः, तत्रेदं हन्त कारणम् ।।१०७।। શ્લોકાર્ચ - તેઓની પણ સજ્જનોની પણ, નિંદા કરવી નહીં, પ્રશંસા પણ નહીં, પરંતુ મૌન જ કલ્યાણકારી છે, ખરેખર ! ત્યાં=સજ્જનોની પ્રશંસા કે નિંદા નહીં કરવામાં, આ આગળ કહેવાય છે એ, કારણ છે. ll૧૦૭ll શ્લોક : तनिन्दायां महापापमनन्तगुणशालिनाम् । स्तवोऽपि दुष्करस्तेषां, मादृशैर्जडबुद्धिभिः ।।१०८।। શ્લોકાર્થ : અનંત ગુણશાલી એવા તેઓની સજ્જનોની નિંદામાં મહાપાપ છે, તેઓનું સ્તવ પણ મારા જેવા જડબુદ્ધિવાળા વડે દુષ્કર છે. ૧૦૮ll વિશ્વ વળી, શ્લોક : अस्तुता अपि ते काव्ये, पश्यन्ति गुणमञ्जसा । दोषानाच्छादयन्त्येव, प्रकृतिः सा महात्मनाम् ।।१०९।। શ્લોકાર્ચ - કાવ્યમાં નહિ સ્તુતિ કરાયેલા પણ તેઓ સજ્જનો, જલ્દીથી ગુણને જુએ છે, દોષોને આચ્છાદન કરે જ છે. મહાત્માઓની તે પ્રકૃતિ છે. II૧૦૯II
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy