SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ વળી તેણી=રાજપુત્રી અગૃહીતસંકેતા, અત્યંત કહેવાયે છતે પણ=ભવપ્રપંચ સ્પષ્ટ કહેવાયે છતે પણ, પ્રાચીનમલના=પૂર્વ કર્મમલના, દોષથી નહિ બોધ પામતી તેના વડે જ=અનુસુંદર ચક્રવર્તી વડે જ, ફરી ફરી પ્રેરણા કરાઈ. IIII શ્લોક ઃ अथ कृच्छ्रेण साऽप्येवं, प्रबुद्धा विहितं ततः । सर्वैरेवात्मनः श्रेयो गतानि च शिवालयम् ।।९९ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી આ રીતે=વારંવાર અનુસુંદર ચક્રવર્તી વડે પ્રેરણા કરાઈ એ રીતે, કષ્ટથી તેણી પણ બોધ પામી, તેથી=અનુસુંદર ચક્રવર્તીના વર્ણનથી રાજકુમાર અને તે રાજપુત્રી બોધ પામી તેથી, સર્વ વડે જ પોતાનું હિત કરાયું અને શિવાલય ગયા. II૯૯ શ્લોક ઃ कथाशरीरमेतच्च, धारणीयं स्वमानसे । प्रस्तावे चाष्टमे सर्वमिदं व्यक्तीभविष्यति ।। १०० ।। શ્લોકાર્થ ઃ અને આ થાશરીર પોતાના માનસમાં ધારણ કરવું અને આઠમા પ્રસ્તાવમાં આ સર્વ પ્રગટ થશે. II૧૦૦II दुर्जनसज्जनविवेकः વં સ્થિતે=આ પ્રમાણે હોતે છતે – શ્લોક ઃ यतः सर्वज्ञसिद्धान्तवचनामृतसागरात् । निष्यन्दबिन्दुभूतेयमाकृष्टा परमार्थतः । । १०१ । । દુર્જન અને સજ્જનનો વિવેક શ્લોકાર્થ ઃ જે કારણથી પરમાર્થથી આ કથા સર્વજ્ઞના સિદ્ધાંતવચનરૂપી અમૃતના સાગરમાંથી સારરૂપ ઝરણાના બિંદુભૂત ઉદ્ધાર કરાયેલી છે. II૧૦૧I
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy