SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે તે મનીષીએ કરવું જોઈએ=વીતરાગતાને અભિમુખ શુક્લ મન થાય તેવું કૃત્ય કરવું જોઈએ. ll૧૪ll શ્લોક : श्लाघनीयः पुनर्नित्यं, विशुद्धनान्तरात्मना । त्रिलोकनाथस्तद्धर्मो, ये च तत्र व्यवस्थिताः ।।१५।। શ્લોકાર્ધ : વળી ત્રિલોકનાથ, તેમનો ધર્મ અને ત્યાં ધર્મમાં, જેઓ રહેલા છે, તેઓ હંમેશાં વિશુદ્ધ અત્તરાત્માથી વખાણવા જોઈએ. II૧૫II શ્લોક : श्रोतव्यं भावतः सारं, श्रद्धासंशुद्धबुद्धिना । નિઃશેષોષમોષાય, વા: સર્વસમાણિતમ્ શારદા શ્લોકાર્ચ - શ્રદ્ધાથી સંશુદ્ધ થયેલી બુદ્ધિથી સમગ્ર દોષના નાશ માટે શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન ભાવથી સાંભળવું જોઈએ. II૧૬ll શ્લોક : तदेतत् प्रस्तुतं तावत्तदेव जगते हितम् । श्रोतव्यमिति संचिन्त्य, वचः सर्वज्ञभाषितम् ।।१७।। શ્લોકાર્થ : સર્વજ્ઞાથી કહેવાયેલું વચન સાંભળવું જોઈએ. એ પ્રમાણે વિચારીને તે આ=સર્વાનું વચન, પ્રસ્તુત છે, તે જ જગત માટે હિત છે. ll૧૭ી. બ્લોક : ततस्तदनुसारेण, महामोहादिसूदनी । निर्दिष्टभवविस्तारा, कथेयमभिधास्यते ।।१८।। શ્લોકાર્થ : તેથી=સર્વજ્ઞનું વચન જ જગત માટે હિત છે તેથી, મહામોહાદિનો નાશ કરનારી, બતાવ્યો છે ભવનો વિસ્તાર જેમાં એવી આ કથા તેના અનુસારથી-સર્વાના વચન અનુસારથી, કહેવાશે. ll૧૮ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy