SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૧ શ્લોકાર્ય : અત્યંત નિર્ગુણ પણ મહાન પુરુષો વડે કરાયેલા ગૌરવવાળો ખરેખર અભિમાની થાય છે જેમ આ અધમ દ્રમક. ll૪૩૮II શ્લોક : तत्र ये मन्दिरे लोकास्ते सर्वे त्रयभोजनाः । तबलादेव निश्चिन्ताः, संजाताः परमेश्वराः ।।४३९।। શ્લોકાર્ચ - ત્યાં મંદિરમાં જે લોકો છે તેઓ સર્વે ઔષધમયને ભોજનવાળા છે, તેના બલથી જ તે ઔષધના સેવનના બળથી જ, પરમ ઐશ્વર્યવાળા નિશ્ચિત થયેલા છે. ll૪૩૯I શ્લોક : प्रविष्टमात्रा दृश्यन्ते, तादृशा येऽपि निःस्वकाः । तेऽन्येभ्य एव तद् भूरि, लभन्ते भेषजत्रयम् ।।४४०।। શ્લોકાર્થ :જેઓ પણ ધન રહિત પ્રવિષ્ટમાત્ર તેવા=પ્રસ્તુત દ્રમક જેવા દેખાય છે તેઓ બીજાઓ પાસેથી જ તે ઔષધદ્રય ઘણું મેળવે છે. ll૪૪oll શ્લોક : ततो न कश्चित्तन्मूले, तदर्थमुपतिष्ठते । स दिक्षु निक्षिपंश्चक्षुर्याचमानं प्रतीक्षते ।।४४१।। શ્લોકાર્થ : તેથી કોઈ તેની પાસે તેને માટે ઔષધયને માટે આવતો નથી, દિશાઓમાં ચક્ષને નાખતો તે યાચકની પ્રતીક્ષા કરે છે. II૪૪૧૫ શ્લોક : स्थित्वाऽपि कालं भूयांसमलब्धप्रार्थकस्ततः । सद्बुद्धिं पुनरप्येष, तदर्थं परिपृच्छति ।।४४२।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy