SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : प्रायेण बहु भुङ्क्तेऽसौ, तन्मोहेन कुभोजनम् । यत्पुनस्तद्दयादत्तं, तद् व्रजत्युपदंशताम् ।।३३७।। શ્લોકાર્ચ - આ દ્રમક પ્રાયઃ મોહથી તે કુભોજન ઘણું ખાય છે, જે વળી તદ્દયાથી અપાયેલું તે અલા સામર્થવાળું થાય છે. ll૩૩૭ll શ્લોક : अञ्जनं च तया प्रोक्तो, निधत्ते नेत्रयोः क्वचित् । तच्च तीर्थोदकं पातुं, तद्वचसः प्रवर्त्तते ।।३३८।। શ્લોકાર્ચ - અને તેણી વડે કહેવાયેલો ક્યારેક બે નેત્રોમાં અંજનને ધારણ કરે છે અને તે તીર્થનું પાણી પીવાને માટે તેના વચનથી પ્રવર્તે છે. ll૩૩૮ શ્લોક : महाकल्याणकं दत्तं, संभ्रमेण तया बहु । भुक्त्वाऽल्पं हेलया शेषं, कपरे निदधाति सः ।।३३९।। શ્લોકાર્ચ - સંભ્રમથી તેણી વડે ઘણું મહાકલ્યાણક ભોજન અપાયું, ક્રીડાથી થોડું ખાઈને તે શેષને ઠીકરામાં નાખે છે. Il૩૩૯ll. શ્લોક : तत्सांनिध्यगुणात्तच्च, तस्यान्नं संप्रवर्द्धते । अदतोऽहर्निशं तस्मानिष्ठां नैव प्रपद्यते ।।३४०।। શ્લોકાર્ચ - અને તેના સાંનિધ્યગુણથી તેનું તે અન્ન પ્રકૃષ્ટથી વધે છે, તેમાંથી દરરોજ ખાતા એવા કદન્નની નિષ્ઠાને સમાપ્તિને પ્રાપ્ત કરતો નથી જ. ll૧૪oll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy