SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વેશધારી વસુદેવને જોઈને પોતાની માતાને કહ્યું: “માતા! ચાલી રહેલા આ ઉત્તમ બ્રાહ્મણને રથમાં બેસાડે !” પુત્રીના વચનથી પ્રેરાઈને માતાએ વસુદેવને રથમાં બેસાડયા. અને પોતાના ઘેર લઈ જઈ તેલ વિગેરેથી માલિશ કરી સ્નાન કરાવ્યું. ત્યારબાદ આગ્રહપૂર્વક ભોજન કરાવી સુંદર આતિથ્ય કર્યું. વસુદેવ પણ આ દિવસ ત્યાં રહીને રાત્રે સૂવા માટે યક્ષમંદિરમાં ગયા. इतः शौर्यपुरे प्रातः, समुद्रविजयः प्रभुः । शुद्धिं कारिवधान प्रेष्य-वसुदेवगवेषणात् ॥३०॥ इतस्तत प्रपश्यनि:, सद्भिः सेवकसंचयैः । वापीकूपवड़ागेषु, वनेषु च विलोकितं ॥३१॥ तथापि तस्य शुद्धिन, जीववत्प्रापि कुत्रचिन् । अथैकेन श्मशाना स्तंभे पत्रं निरीक्षितं ॥३२॥ समादाय ततः स्तंभा-च्चिन्तातुरस्य भूपतेः । त्वरितं विजहस्तेन, पत्रं तेन समर्पित ॥३३॥ लिखितं वाचयित्वा तद्रतं सकलमप्यलं । प्रविष्टः शाकपा)ोधौ, निःश्वासैजल्पति प्रभुः ॥३४॥ किं तनात्येष निःश्वासा-मित्याशंक्य सहोदरैः । पृष्टं बंधी प्रभूतं च, किं ते निःश्वासकारणं ॥३५॥ भूषः पुनःपुनः पृष्टो-ऽवादीद गद्मदया गिरा। अभूरसौभाग्यमेहं म प्राणाभो लघुबांधधः॥३६॥ मानी दानी शुभध्यानी,ज्ञानी केनापि हेतुना । चितां कृत्वा प्रविष्टोऽसौ,वह्निना भस्मसादभूत्॥३७॥ श्रुत्वेति बांधनाः सर्वे-ऽप्यपरेऽपि च यादवाः । समेऽपि नागरा लेोका, वजाहता इशभवत् ॥३८॥ ततस्तद्भाग्यसौभाग्या-त्संस्मरंता गुणावलीः । क्रंदतो रुदतः सर्वे, मृतकार्याण्यकुर्वत ॥३१॥ આ બાજુ સવારે શૌર્યપુરીમાં સક્ષુદ્રવિજય મહારાજે વસુદેવની શોધ માટે ચારે બાજુ માણસને દેડાવ્યા. સેવકોએ પણ વાવ-તળાવ-કુવા-જંગલે-ગામ-નગર વિગેરે ચારે તરફ તપાસ કરવા છતાં જેમ જીવને જોઈ શકાતો નથી તેમ વસુદેવને ક્યાંય જોયા નહિ. નિરાશ થઈને પાછા આવતા કેઈ સેવકની નજર મશાનના થાંભલા ઉપર પડી. ત્યાં ચિઠ્ઠી બાંધેલી જોઈ. તરત જ ચિઠ્ઠી લઈને ચિંતાતુર જનેલા સમુદ્રવિજય મહારાજના હાથમાં મૂકી, ીિ ખોલીને વાંચતાં રાજા હિબ્રૂઢ બની ગયા. શોકસાગરમાં ડૂબી ગયેલા રાજાને ત્યાં રહેલા ભાઈઓએ શંકિત બનીને નિશાસનનું કાણુ પૂછ્યું. સમુદ્રવિજય મહારાજા ગદ્ગદ્ સ્તરે વિલાપ કરતા બેલ્યા:-“પ્રાણથી પણ અધિક પ્રિય મારો સૌદ્ભાગ્યશાળી નાનો ભાઈ વસુદેવ જ્ઞાની ધ્યાન અને સમજુ થઈને કોણ જાણે કયા કારણથી અગ્નિમાં પ્રવેશ કરીને ભસ્મીભૂત થઈ ગયે ?” આજ અદ સમાચાર સાંભળીને વજને ઘા પ હેમ તેમ બધુમાં તરત નગરવાસીઓ સહુ કુપાંત કરવા લાગ્યા. વસુદેવના ભમ્ય સૌભાગ્યની પ્રશંસા કરતા, તેના ગુણોને યાદ કરતા તેમણે રડતા રડતા વસુદેવનું મુતકાર્ય કર્યું. પુરિ છે રિલા, સાત્તિ નિવાં ફરિગ્રહ રાઠવાર્ષિક નિ૦િ
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy