SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર વળી કેટલીક કહેતી : આ બન્નેએ પૂર્વજન્મમાં તીથ 'કર ભગવતની ભાવથી પૂજા કરી હશે કે જેથી આ જન્મમાં તેને પૂર્ણ સફળતા મળી છે, કેટલીક કહે : પૂર્વજન્મમાં આ અન્ને જણાએ ઘણું દાન પુણ્ય કર્યું હશે. ધ્યાન કર્યું હશે. વિવિધ પ્રકારના તપ કર્યા હશે તેથી જ બન્નેને સફલ સબંધ થયા લાગે છે. આ પ્રમાણે નગરજને વડે સ્તુતિ કરાતા ૬ પતિએ સુશાભિત એવી દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યાં. अस्त्येषा त्रिदशाधीश — नगरी किं गरीयसी । तां वीक्ष्य रुक्मिणी दध्यौ, सविस्मयमना इति ॥ ६२ ॥ ત્રાસાવાસ્તત્ર નૈનંદ્રાન, સમાજોય ચ વિમળી । મુમુદ્દે મળવ'ના—ધર્મમવિીષયજ્ઞ।।૧૩।। अहो भाग्यं महन्मे यत्, कृत्वा पूजनमर्हतां । अवतारं करिष्यामि, फलाढयमत्र मानुषं ॥ ६४ ॥ દ્વારિકાની શાભા જોઈ ને વિસ્મિત થયેલી રૂકિમણી વિચારે છે: આ તા કેઈ ઈન્દ્રની ઇન્દ્રાપુરી છે કે શુ? જિનેન્દ્રોના પ્રાસાદે (મદિરા) જોઇને ભગવપૂજા આદિ ધ કાય કરવાની ઇચ્છાવાળી રૂકિમણી અત્યંત ખૂશ થઇને વિચારવા લાગી : ધન્ય ભાગ્ય મારા કે હું અરિહંત પરમાત્માની પૂજા કરીને મારા માનવ અવતારને સલ કરીશ.’ पाणिग्रहणमासाद्य समेतस्य वरस्य । યાદવિધીયતે નૃત્ય, મત્સ્ય વિમશાંતયે ।।૬।। તાઇવનૃત્ય કૃતં પ્રાવ્ય, મુસિનીમિત્તવૈ:। રુમિળીસંયુતઃ જળઃ, વિશસ્ત્વનિતને।।૬૬।। स्वप्रासादं गते विष्णौ, कृतकृत्योऽपि सान्वतः । रेवतीदर्शनोत्कण्ठः, प्रासादं प्राप्तवानिजं ॥ ६७ ॥ પ્રાવ્ય પ્રાસાદ્માત્મીય, રેવતીપ્રિયયા સમ ! શશીય યુગ્નુને મોનાન, રામઃ વનિતઃ ।।૬૮૫ પાણિગ્રહણ (લગ્ન) કરીને આવેલા વરવધૂનુ વિઘ્નાની શાંતિ માટે જેવા પ્રકારનુ` મ`ગલ કા' કરવુ જોઇએ તેવા પ્રકારનું માંગલિક કાય ઉત્સાહિત બનેલી સેાહાગણ સ્ત્રીઓએ કર્યું. ત્યારબાદ રૂકિમણીની સાથે કૃષ્ણે પોતાના આવાસમાં પ્રવેશ કર્યાં. આ રીતે કૃષ્ણને તેના મહેલમાં મૂકીને બલભદ્ર કૃતકૃત્ય બન્યા. પેાતાની પ્રિયા રેવતીના દર્શન કરવા માટે ઉત્કૃતિ અનેલા ખલભદ્ર પાતાના આવાસમાં પ્રવેશ કરી રેવતી પ્રિયાની સાથે નિષ્કલ‘કિચન્દ્રની જેમ લાગેાને ભાગવવા લાગ્યા. प्रासादं नवभूमं च वासाय रुक्मिणीस्त्रियाः । विचित्ररचनायुक्तं ददौ च पुरुषोत्तमः ||६९ ॥ दासीदसांश्च धान्यानि, गोकुलानि धनानि च ।हस्तिनो वाजिनो ग्रामान्, रुक्मिण्यर्थ हरिर्ददौ । ७० जनार्दनप्रसादेन, प्रासादेन विलासिना । तथा रुक्मिण्यवेत् सौख्यं, पितृसद्मापि नास्मरत् ॥ ७१ ॥ लावण्येन रूपेण गुणेन विनयेन च । शीलेनापि तथा विष्णो – मनः संमोहितं तया ॥ ७२ ॥ स्त्रियामन्यत्र कुत्रापि, पवित्रायामपि गुणैः । यथा वाचा शरीरेण तस्य स्नेहो बभूव न ॥ ७३ ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy