SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ 1/ /\ / \/\/\/\/\/ / \ \ / / ર , ૧ / ૧/////// / / // // / અવંતિનું આધિપત્ય. વિજયજી) સુસ્થિત-સુપ્રતિબદ્ધને વર્ગવાસ મ. નિ. ૩૩૯ વર્ષે લખે છે એની સાથે. ઉપરોક્ત મ. નિ. ૩ર૭ માં તેમને લખેલે (વર્ગવાસ એ સપષ્ટ મતભેદ છે. આ મતદd સમાધાન કરવાનાં સાધન હુ જાણતું નથી. - શ્રીગુણસુંદર પછી અને શ્રી સ્વાતિ પછી યુગપ્રધાન તરીકે આવનાર શ્રી શ્યામાર્યા છે. વલભી અને માથુરી બને વાચના તેમને યુગપ્રધાન તરીકે નોંધે છે. કહે છે કે, તેઓ શ્રીસ્વાતિના શિષ્ય હતા. તેમને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૩૩૫ થી ૩૭૬ સુધી ૪૧ વર્ષ પ્રમાણે છે. ઉજજયિનીથી ચોમાસામાં પ્રતિષ્ઠાનપુર ચાલ્યા જનાર આ આચાર્યું છે. નિ. ૨૯૮ થી ૩૫૪ સુધી ૧૬ વર્ષ રાજ્ય કરનાર પ્રતિષ્ઠાનપુરમાં આ% રાજા સાતકના બહથી પંચમીનું વાર્ષિકપર્વ-પર્યુષણાપર્વ ચતુથીએ કર્યું હતું, કે જે એમનામાં રહેલા સર્વશ્રેષ્ઠત્વ, સર્વમાન્ય અને વિશિષ્ટકૃતધારિત્વને લઈ સદાને માટે પ્રામાણિક બન્યું સંપ્રતિના રાજ્યની શરૂઆત થઈ તે પહેલાં જૈન શ્રમણે મગષ, અંગ, બંગ, કલિગ, કાશી-કેથલ, વિદેહ, શૂરસેન અને અવતિના પૂર્વ પ્રદેશમાં વિશેષતા વિચારતા હશે એમ લાગે છે, પરંતુ સંપ્રતિના રાજકાતમાં જેને શ્રમના વિહારનું વહેણ ભારતના નૈઋત્ય પ્રદેશમાં એટલે હાલના મળવા, મેવાડ, રાજપૂતાના, ગુજરાત, કાઠિયાવાડ તરફ પણ વિશેષ વન્યું હોય એમ સ્પષ્ટ સમજાય છે. બલમિત્રભાનુમિત્રના રાજકાલમાં તે એ વહેણ ઉપરોક્ત પ્રદેશમાં વેગથી વહેતું થઈ ત્યાં જૈન શ્રમણની અવનવી શાખાએ ફૂટવા લાગી હતી. કલિંગમાં અને પશ્ચિમ અવન્તિમાં ઊભરાતા જેન શ્રમણે આ સમયે દક્ષિણાપથમાં પણ આગળ વધુ આગળ વિહરી રહ્યા હતા. આ સર્વનું કારણ શોધતાં અનુમાન થાય છે કે, પુષ્યમિત્રઅગ્નિમિત્રને રાજ અમલે મગધ આદિ પૂર્વીય પ્રદેશો જૈન શ્રમણોના વિહારના માટે ઓછાવત્તા પ્રમાણમાં કંટકમય બની ગયા હતા. ખારવેલના મૃત્યુ બાદ વિશેષ નિરંકુશ બનેલા અગ્નિમિત્રના ઉત્પાતે બૌધ્ધની જેમ જૈનેના માટે પણ ભયંકર બન્યા હશે એ બહુ જ સંભવિત છે. ભારતના વાયવ્ય પ્રદેશમાં–ગાંધાર, કાજ ખાદિમાં ઘણા લાંબા સમયથી જૈનત્વ વ્યાપેલું હતું. અશોકના સમયમાં ત્યાં બૌદ્ધત્વે પ્રવેશ કર્યો હતો. સંશોધકે આ બનેને વિવેક ન કરી શકવાથી જૈનત્વની લગભગ બધી ય બાબતે બોદ્ધત્વના નામે ચઢાવતા રહ્યા છે. એનું પૃથક્કરણ થવાની આવશ્યકતા છે. આ વિષયમાં કોઈ એકાદ બે વ્યક્તિ મંથન કરે તેની ત્રુટીઓ તરફ લક્ષ ન રાખતાં, વધારે અચૂક સંશોધન સંશોધકોના વિશાલ વર્ગ તરફથી હવે પછી થવા પામે એ ઇચ્છનીય છે. બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં જેમ સૂરસેન જૈનવથી વ્યાપ્ત હતા. તેમ ગાંધાર અને કાજ પણ જૈનત્વથી વ્યાપેલા જ હોય એમાં કોઈ શક નથી શન પણ આ પર્વત ઉપર કર્યું હતું. ઉ વિનયવિજય જીગણી કલ્પસબેલિકામાં લખે છે કે, તેમનો જન્મ યાદીમાં થયો હતો. કહેવામાં આવે છે કે, તેમણે કાદીમાં જ કેરિમંત્ર જાપ કર્યો હતો. કેમિંગ જાપના સ્થળ વિષે શ્રીમે૨તંગરિની સાથે આ સ્પષ્ટ મતાંતર છે. આ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy