________________
८८७
અષ્ટમ: સ: त्वत्प्रसादान्न केनापि, मदाज्ञाखण्डनं कृतम् । परं तु खण्डनं जातं, कुमार्या वचनातिगम् ॥४६१।। प्राणनाथ ! समागत्य, रजन्यां कन्यकां तव । अदत्तामप्यलं भुङ्क्ते, वीरः कोऽपि भयोज्झितः ॥४६२।। येनेदं मगृहे देवि !, चेष्टितं दुष्टचेतसा । तमाशु दक्षिणेशस्य, करिष्ये प्राभृतोपमम् ॥४६३।। कोपाटोपोत्कटस्वेदबिन्दुभृकुटीभीषणः । उपविष्टः सभां राजा, तदन्वेषणलालसः ॥४६४।। विवेद पार्थिवाकूतं, वारस्त्री भववागुरा । वेश्यानां हि स्वभावोऽयं, परचित्तोपलक्षणम् ।।४६५।।
રાણી બોલી કે, “હે નાથ ! આપના પ્રાસાદથી કોઈએ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. પરંતુ આપણી કુમારી પુત્રીના કૌમાર્યનું વચનને અગોચર એવું ખંડન થયું જણાય છે. (૪૬૧)
હે પ્રાણનાથ ! રાત્રે ભયવિના કોઈ વીર પુરુષ આવીને અદત્ત આપણી કન્યાને ભોગવે છે. (૪૬૨)
આ પ્રમાણેની હકીકત સાંભળી રાજાએ કહ્યું કે, “હે દેવી ! મારા ઘરમાં આવી જે દુષ્ટ આવું આચરણ કર્યું હશે તેને હું સત્વર યમના ઉપહારરૂપ કરીશ.” (૪૬૩)
આ પ્રમાણે કહી કાપાટોપથી અને ઉત્કટ ચૈતબિંદુથી ભીષણ ભ્રકુટીવાળો રાજા તેને શોધ કરવાની ઇચ્છાથી રાજસભામાં આવ્યો. (૪૬૪)
એટલે ભવવાગરા નામની વેશ્યાએ રાજાનો વિચાર જાણી લીધો. કારણ કે પરના મનને ઓળખવું એ વેશ્યાઓનો ૨. ચમસ્થાર્થ: .