________________
२४
मया तदत्रायातेन, साध्यैवानशनस्थितिः । મુત્તિ: શ્રીવવિઘેવ, ત્વત્ત ઉત્તરસધાત્ ॥oll
श्री मल्लिनाथ चरित्र
निशम्येदमुवाचोच्चै, रत्नेन्दुर्विस्मिताशयः । किं साहाय्यं मया कार्यं, परलोकोत्सुकस्य ते ॥ १०५॥ अथाभाषिष्ट गन्धारो, गृहाण विधिपूर्वकम् ।
मन्त्रं पञ्चनमस्कारसंज्ञया ख्यातिमागतम् ॥ १०६॥ यतः
ܕ
-
याता येsपि यास्यन्ति ये च यान्ति परं पदम् । सर्वेऽपि नमस्कारं स्मारं स्मारं कृतस्मयाः ॥ १०७ ॥
नमस्कारः पिता माता, नमस्कारः परो ગુરુઃ । नमस्कारः प्रियं मित्रं, नमस्कारः कुलं बलम् ॥१०८॥ માત્ર પાંચદિવસનું જ છે. (૧૦૩)
તેથી અહીં આવેલા મારે ઉત્તમ ઉત્તરસાધક એવા તારી સહાયતાથી વિદ્યાસાધકની જેમ અનશન સ્થિતિમાં રહીને મુક્તિ સાધવી છે.” (૧૦૪)
આ પ્રમાણે સાંભળીને વિસ્મય આશયવાળા રત્નચંદ્રે કહ્યું કઃ- “પરલોક સાધવા ઉત્સુક થયેલા તમને મારે શી સહાયતા કરવી ? (૧૦૫)
એટલે ગંધાર શ્રાવક બોલ્યો કે :- “પંચનમસ્કારના નામથી પ્રખ્યાતિ પામેલા મહામંત્રને વિધિપૂર્વક પ્રથમ તું ગ્રહણ કર. કારણ કે :- (૧૦૬)
“જે પ્રાણીઓ પરમપદને પામ્યા છે, પામશે અને પામે છે તે બધા ભાવથી નમસ્કારનું સ્મરણ કરીને જ પામેલા છે. નમસ્કાર એ પિતા, માતા, પરમગુરુ અને પ્રિયમિત્ર સમાન