SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ: : ३९७ मल्लिरप्यवदत् तात !, युगपद् गूढपूरुषैः । युष्मभ्यं दास्यते मल्लीत्युक्ता सर्वान् प्रबोधय ॥१८८॥ आकार्या मम ते सर्वे, ततोऽपवरकेष्वपि । પ્રચ્છન્ના: સાયમનેયા:, સ્વપૂતોપરિછા: ૨૮૨II तथैव विहिते सायं, राजानो मुदिताशयाः । उपागताः पुरो मल्ले:, प्रतिमां वीक्ष्य विस्मिताः ॥१९०।। मल्लीति ददृशे दिष्ट्या, ध्यायन्त इव चेतसि । कृतकृत्यममन्यन्त, स्वात्मानं सिद्धमन्त्रवत् ॥१९१॥ पृष्ठद्वारविभागेन, प्रतिमाया नृपात्मजा । उदघाटयत् प्रतिमान्तः, स्थितं तालुचीवरम् ॥१९२॥ એટલે ભગવંતે કહ્યું કે, હે તાત ! તમે ગુપ્તપુરુષો દ્વારા એકી સાથે છએ રાજાઓને કહેવડાવો કે- “મલ્લિકુમારી હું તમને આપીશ.” (૧૮૮) પછી સાંજે અલ્પ રસાલા સાથે ગુપ્ત રીતે તેમને અશોકવનમાં બનાવેલા પેલા નાના ઓરડાઓ પાસે બોલાવજો. (૧૮૯) કુંભરાજાએ એ પ્રમાણે અમલ કર્યો. એટલે હર્ષ પામેલા છએ રાજાઓ ત્યાં આવ્યા અને પોતપોતાની સમક્ષ મલ્લિકુમારીની મૂર્તિ જોઈને વિસ્મય પામ્યા. (૧૯૦) અહો ! મલ્લિકુમારીને આપણે ભાગ્યયોગે જ જોઈ શક્યા.” એમ અંતરમાં ચિતવતા તેઓ જાણે મંત્ર સિદ્ધ થયો હોય તેમ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. (૧૯૧) નિજ સુંદર પ્રતિમા ઢાંકણ ખોલે, રાજાઓના આંતરચક્ષુ ખોલે.
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy