SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ: સT: तेनासनप्रकम्पोऽयं, तीर्थकृज्जन्मसूचकः । दिव्यसौख्यप्रमत्तानां, कथं वोऽवधिरन्यथा ॥१०३|| श्रुत्वेदं त्रिदशाधीशस्तस्मिन् दुश्चिन्तिते निजे । मिथ्यादुष्कृतमवदन्, निन्दन्नात्मप्रमादिताम् ॥१०४।। अथोत्थायाऽऽसनादिन्द्रः, सप्ताष्टौ च पदान्यऽदात् । સંપુર્વ નિનનાથસ્ય, તત: સ્તોતું પ્રમે ૨૫ll सम्पूर्णस्त्वं त्रिभिनैिर्गर्भवासादपि प्रभो ! । મતોડ િયો ગુણોઠ્ઠીય, સામવેત્ D ગોવર: આદ્દા - एवं जिनस्तुतिं कृत्वा, सेनान्यं हरिणाननम् । आदिदेशेति सुत्रामा, गिरा धीरप्रशान्तया ॥१०७।। પટ્ટરાણીએ આજે જ ત્રણ જગતના નાથ એવા ઓગણીશમા શ્રીતીર્થંકરપ્રભુને જન્મ આપ્યો છે. (૧૦૧-૧૦૨). તેથી તીર્થકરના જન્મને સૂચવનાર આ આસનકંપ છે. દિવ્યસુખમાં પ્રમાદી તમારૂં અવધિજ્ઞાન અન્યથા કેમ થાય છે? (૧૦૩). આ પ્રમાણે સાંભળી પોતાના પ્રમાદની નિંદા કરતા ઈંદ્ર પોતાના એ દુશ્ચિતિતનું મિથ્યા દુષ્કૃત દીધું. (૧૦૪). શકસ્તવદ્વારા પ્રભુજીની સ્તવના કરતા સૌધર્મેન્દ્ર. પછી આસન ઉપરથી ઉઠી શ્રીજિનેશ્વરની સન્મુખ સાત આઠ પગલાં ચાલી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૧૦૫) હે વિભો ! તમે ગર્ભવાસથી જ ત્રણજ્ઞાનથી પૂર્ણ છો. ઉપરાંત આપના અન્ય ગુણોત્કર્ષને તો કોણ સર્વથા જાણી શકે છે? (૧૦૬) આ પ્રમાણે સ્તુતિ કરી ઇંદ્ર ધીર અને પ્રશાંતવાણી વડે હરિણગમેષી સેનાપતિને આદેશ કર્યો. (૧૦૭)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy