________________
२९२
श्री मल्लिनाथ चरित्र जय चारित्रभूपाल !, प्रलीनाशेषकल्मष ! । जय भव्यजनारामसन्तसमयायित ! ॥१४१॥ जय त्रैलोक्यमाणिक्य !, जय साम्यमहानिधे ! । जय दुर्जयदर्पोग्रकन्दर्पपवनाशन ! ॥१४२॥ अहिंसा ध्यानयोगश्च, रागादीनां विनिर्जयः । साधर्मिकानुरागश्च, सारमेतत् तवाऽऽगमे ॥१४३।। अर्हन् देवो गुरुः साधुस्तत्त्वं तीर्थंकरोदितम् । इति यस्य स्फुरत्यन्तः, संसारोऽस्य करोति किम् ? ॥१४४॥ પ્રકારના આશીર્વાદપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો કે - (૧૪૦) - “સમગ્ર કલ્મષ (પાપ) નો નાશ કરનાર, હે ચારિત્રરાજ ! તમો જય પામો.' ભવ્યલોક રૂપી બગીચાને વસંતઋતુ સમાન, હે ચારિત્રરાજ ! તમે જયવંતા વર્તો. (૧૪૧)
ત્રણલોકમાં માણિક્યસમાન ! સમતાસાગર ! દુર્જય એવા દર્પને, કંદર્પરૂપ ગ્રહને ભસ્મીભૂત કરનાર ! ચારિત્રરાજા તમે જય પામો. (૧૨)
તારા આગમમાં અહિંસા, ધ્યાન, યોગ, રાગાદિનો જય અને સ્વધાર્મિકપર અનુરાગ-એ સાર કહેલો છે. (૧૪૩).
જિનેશ્વર એ દેવ, સુસાધુ એ ગુરુ, જિનેશ્વરે કહેલ ધર્મ એ તત્ત્વત્રયી જેના અંતરમાં સ્ટ્રરાયમાન થાય છે તેને સંસાર શું કરી શકે છે ? (૧૪૪)
ઇત્યાદિ ધીરવચનોથી આકાશ અને પૃથ્વીતલને પૂરતો
૨. પ્રથમ કૃતિ ૨ પઢ: I.