SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રકરણ ૪] કસાયપાહુડ (૫) કસાયપાહુડ (કષાયપ્રાભૃત) આ નામની જેમ દિ. ગુણધરની એક કૃતિ છે તેમ આ નામની વે, કૃતિ પણ હશે એમ જૈનેના ઉભય ફિરકાની કેટલીક કૃતિઓનાં સમાન નામ જોતાં ભાસે છે. સત્તરિયાની ડભોઈથી પ્રકાશિત ચુણિ (પત્ર ૬૨)માં તેમ જ ચન્દ્રષિ મહત્તકૃત પંચસંગહપગરણની મલયગિરિસુરિત ટીકામાં જે કસાયપાહુડને ઉલેખ છે તે છે. કૃતિ હોય તો ના નહિ, જો કે અદ્યાપિ એની એક પણ હાથથી મળી આવી નથી. વિશેષમાં આ કૃતિ દિરિવાયને “કસાયપાહુડ નામને કેઈ અંશ ખરેખર હોય તો તેના આધારે યોજાઈ હશે. મલયગિરિસૂરિએ પંચસંગહપગરણની ટીકામાં આ ગ્રંથમાંથી કઈ અવતરણ આપ્યું નથી તે એમને શું આ ગ્રંથ મળ્યો નહિ હશે ? છે :
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy