SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ઃ અવશિષ્ટ કૃતિઓ પંચસંગહ – આ નામની નીચે મુજબની ત્રણ કૃતિઓ છે – (૧) “મહત્તર ચર્ષિએ રચેલી છે. કૃતિ. (૨) અજ્ઞાતકર્તાક દિવ કૃતિ. (૩) સૈદ્ધાનિક નેમિચન્દ્રકૃત પંચસંગહ યાને ગમ્મસાર. “પંચસંગહ' માટે સંસ્કૃત શબ્દ “પંચસંગ્રહ છે. એ નામની બે દિ સંસ્કૃત કૃતિઓ છે: (૧) અમિતગતિએ રચેલી અને (૨) ડરે રચેલી. જિ. ૨. કે. (વિ. ૧. પૃ. ૨૨૮)માં હરિભદ્રસૂરિકૃત પંચસંગ્રહને ઉલ્લેખ છે તે વાસ્તવિક હોય તો એ સંબંધમાં ત્રણ પ્રશ્ન પુરે છે – (૧) શું આ લે. કૃતિ છે કે કેમ ? (૨) શું એ ચન્દ્રર્ષિકૃત પંચસંગહ તો નથી ? (૩) શું આ કૃતિ પાઈયમાં છે કે સંસ્કૃતમાં ? (૧) અજ્ઞાતકર્તાક પચસંગહ ૧ આ સરાહાત્મક કૃતિની વિ. સં. ૧૫ર૭માં લખાયેલી એક હાથપેથીની નોંધ “અનેકાન્ત” (વ. ૩, ૫. ૨૫૬)માં છે. આ ૨ આ કૃતિ ભાસ, પાઈય વિત્તિ (વૃત્તિ), સુમતિકીર્તિકૃત ટીકા, ડઢસ્કૃત પંચસંગ્રહ તેમ જ મૂળ અને ભાસના હિન્દી અનુવાદ, વિષયસૂચી તથા પાંચ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાઈ છે. આના સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર પં. હરાલાલ જૈન છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy