SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મહેમાન થવા આવ્યે હુ; આજની રાત મને અહીં વિસામે લેવા દા ! પ્રભાતે વળી જ્યાં દેવ લઈ જશે ત્યાં જઈશ. ગૃહસ્થને ત્યાં અતિથિ તે ભાગ્યયેગેજ આવે છે. ” એક યાત્રિક જેવા મુસાફરે પ્રહર રાત્રીને સમયે રત્નમજરીના મકાન આગળ આવીને રત્નમ'જરીના મકાનમાં રાત રહેવા માટે તેણીની પાસે માગણી કરી. “ અરે ! આટલી રાત્રીના સમયે તમે કયાંથી આવેા છે ? કોણ છે !” રત્નમ’જરીએ ચારનો શંકાથી પૂછ્યું. “નગરીમાં આવી રીતે છેતરીને લોકો ચારીઓ મહુ કરી જાય છે; એવા પરદેશી ચુસાફરના વિશ્વાસ ો ? ” “ મહેન ! હું એક મુસાફર યાત્રિક ભું. ગંગા, ગામતી, ગેાદાવરી, કેદારનાથ વિગેરે સ્થાનકે ભ્રમણ કરતા આજે તારો અતિથિ થવા આવ્યો છું. ” પોતાના ગળામાં રહેલી ડાક્ષની માળા બતાતે, ને હાથ ઉપર કેદારનાથની છાપ બતાવતા મુસાફર મેલ્યા. “ સારૂ, તા આ મકાનમાં પેલી ખાલી પડાળી છે ત્યાં મુખે રહેા ! તમે કોઇ ભલા માણસ જણાએ છે. ભૂખભૂખ લાગી છે? તમારે કાંઈ ખાવાની મરજી છે ?’1 રત્નમજરીએ આ પ્રમાણે કહી તેના પરત્વે પેાતાની ભક્તિ મતાવી. 6: હું રાત્રીભાજન કરતા નથી. રાત્રીભોજન એ મહાન પાપ છે, રાત્રીભાજન કારનો વાસ મરણ પછી નરકમાં થતે હેવાથી રાત્રીભાજનના મે' ત્યાગ કરેલા છે. કહ્યું છે કે:-- " चत्वारो नरकद्वाराः प्रथम रात्रीभोजनं । परस्त्रीगमन सन्धानानंतकायिके ॥ ચૈત્ર, अस्तं गते दिवानाथे; आप रुधिरचुच्यते । अन्न मांससम प्रोक्तं, मार्कडेन महर्षिणा ||
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy