SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૮ મું તા રૂકમિણી મરી ગઇ હતી એવી તેને ખાતરી થઈ. અરે ! આ બિચારીના મસ્થાનકે મારી લાત વાગવાથી મરી ગઈ ! મેં આ શું કર્યું ! અરે મારા જેવા પાપી કાણ હરો જગતમાં ? મને આ સ્રીહત્યા લાગી. પશ્ચાત્તાપ કરતાં એ જારે મૃતકને ત્યાંથી ઉપાડી કયાંક છુપાવી દીધું. આ નારી/રત્ર જોઇને હું પણ ભયથી કંપતા મારા સ્થાનકે આવી ગુપચુપ સુઇ ગયા. ૪૦૧ પ્રાત:કાળે રૂકમિણીને નહિ જોવાથી એનાં માતાપિતા ખિન્ન ચિત્તવાળાં થયાં. હું પણ એમની રજા લઈ મારે મકાને આવવાને તૈયાર થયા. ત્યારે રૂકમણીની બેન સુરૂષા પુષ્પમાળા લઇને મને વરવાને આવી. મારા ગળામાં વળા નાખીને સુરૂષા એલી, “ પાતાની મેળે વરવાને આવેલી સુરૂપા એ મને કહ્યું કે તમે! મારી સાથે લગ્ન કરો !” “ તું પણ રૂકિમણીની બહેન છે ને?” “ હા ! રૂકમણીની મહેન તા છુ, પણ મારા પિતાની સાક્ષીએ આ પુષ્પમાળા તમારા કંઠમાં મેં નાંખી છે. તે જ્યારે કરમાય ત્યારે તમારે સમજવું કે મારૂ શિયળ મલીન થયું છે, અન્યથા મારા શિયળના પ્રભાવે માળા તાજી તે તાજી કાયમ રહેશે. "" મુરૂપાનાં એવાં વચન સાંભળી મેં તેણીની સાથે લગ્ન કર્યા. એની સાથે લગ્ન થયાને આજકાલ કરતાં માર વર્ષનાં વહાણાં વહી ગયાં; છતાં આ પુષ્પમાળા એવી ને એવી જ રહે છે. ગગનધૂલિએ પાતાની કથા આ પ્રમાણે કહી સ’ભળાવી. રાજા વિક્રમ એ પુષ્પમાળાના વૃત્તાંત સાંભળી આશ્ચય પામ્યા. રાજાએ ગગનધૂલિને પૂછ્યું, મારે કરવી પડશે, ’ 66 તે “ તારી સ્ત્રીની પરીક્ષા ૨૬
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy