SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રકરણ ૧ લુ કરતા નિદ્રાદેવીની રાહ જોતા હતા. ગામમાં નવા પરદેશી આવેલા સાંભળી કેટલાક ભક્તજના પણ તેમના દર્શન આવ્યા. ભુદેવે ભક્તજનામાંથી એક જણને પૂછ્યું ? છે “ ભાઇ! અહીં રાહુણાચલ પર્યંત રત્ન આપે છે તે વાત શુ ખરી છે ? ' હા, મહારાજ! એ રાહુણાચલના પ્રભાવ જીવતા જાગતા છે. આ કળીકાળમાં દીન દુ:ખીના દિલાસા રૂપ નાધા રાનો એ આધાર છે! એક ભકતે જવાબ આપ્યા. “ રાહુલાચલ પાસે જઇ શુ કરવુ પડે છે? એની કાંઇ વિધિ, આમન્યા, કે કાઇ રીત છે વારૂ ? ” ભુદેવે પૂછ્યું. “ હા જ ! રાહુણાચલ પર્યંત પાસે જઈ, ખીણમાં ઉતરી પેાતાને કપાળે હાથ ઢાંકી ‘હા દેવ! હા દેવ! એ પ્રમાણે દીનતાથી પાકાર કરી કાઢાળાથી ખીણમાં ઘા કરે કે તરતજ રત્ન ચરણ આગળ પડે છે. આ એક દૈવી ચમત્કાર કે બીજુ કાં ? ” આવી વાણી સાંભળી ભુદેવ ” ખુશી થયા. ઘણા સમય થઇ જવાથી મક્તજનો પેાતાને સ્થાને ગયા. અહીં આ બન્ને મિત્રાએ નિદ્રામાં રાત્રી પૂરી કરી. પ્રાતઃકાળે સૂર્યોદય થતાં બન્ને રાહણાચલ પર્યંત તરફ ચાલ્યા ' મિત્ર! આ રાહુણાચલ પર્વત મંત્ન આપે છે કે નહીં તેની આપણે ખાતરી કરીયે, આપણે ત્યાં જઇએ ને હું ઇચ્છુ છુ કે તમે કેાદાળાનો ઘા કરી એક રત્ન મેળવે !’ ભુદેવ ! ભલે તારી ઈચ્છા છે તેા જઈએ તે હું કુઠારનો ત્રા કરીને રત્ન મેળવવા પ્રયત્ન કરી જોઉં? પણ હું, હા દેવ! એવા દીનતાભર્યાં શબ્દો તા નહિઁજ મેલુ. “ભુદેવના
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy