SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ વિક્રમચારિત્ર યાને કૌટિલ્યવિજય ચાલ્યા ગયા; મંત્રીની વાત સાંભળી રાજસભામાં પાછા આવી ભટ્ટમાત્રને કહેવા લાગ્યો; “ પ્રધાનજી ! ધર્મસંકટ આવ્યું આ ! ! તમારા જેવા બુદ્ધિનિધાન આમાંથી કાંઇ રસ્તા કાઢે તા ઠીક ! ” મહામલની વાત સાંભળી માત્ર ચમકયા. "" “ કેમ, મહારાજ ! શુ' વાત બની છે ? સમાત્રના હૈયામાં ધ્રાસકા પડયા. “ વિવાહમાં વિધ્ન નડે તેમ છે કે શું? ” ” મનમાં કઇ કઇ ગુંચળાં વળવા લાગ્યાં. “ અમારો મત્રી શુભમતીા વિવાહ તા કરી આવ્યા છે, પ્રધાનજી ! આવતી દશમીએ વર પરણવા પણ આવવાના છે. બધુંય નક્કી થઇ ગયું છે. હવે શું કરીએ ? ” 66 કાણુ વર પરણવા આવે છે, મહારાજ ? ” · સપાદલક્ષ દેશના ગજવાહન રાજાના કુમાર-યુવ રાજ ધર્મધ્વજ ! 1 “ ત્યારે તા ખાળા સુભદ્રા ( શુભમતી } પપત્ની થઇ, હવે ચાંલ્લા ન થાય. ” “ મારી પણ એવીજ મર છે, પ્રધાનજી! તમે બહુ ડહાપણના વિચાર કર્યાં છે. તમારા જેવા બુદ્ધિવિશારદ મંત્રીઆથી જ મહારાજા વિક્રમાદ્વિત્યનું રાજ્ય અમર તપે છે, ” રાજાએ મંત્રીની આ રીતે બોલી પ્રશંસા કરી. એ ચાંલાવિધિ અધુરો મૂકી મંત્રી ભટ્ટમાત્ર પિરવાર સહિત પાતાના ઉતારે આભ્યા. “ પ્રધાનજી ! તમે આ ઠીક ન કર્યું' ! અમારા કુંવર સિવાય એ કન્યા બીજાને પરણી શકરશેજ નહિ. એવા કાણુ એ માથાવાળા એને પરણે છે, તે અમે જોઇ એ તેા ખરા ?” “ અરે, વિવાહિત થયેલી કન્યા માટે વાવિવાદ શા ? આપણા રાજકુંવર માટે અનેક કન્યાએ એના કરતાંય
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy